GTU ખાતે ABVP એ વિરોધ નોંધાવ્યો
આજ રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ) ખાતે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર દ્વારા ઉગ્ર સ્વરૂપ માં આંદોલન કરવામાં આવ્યું. આ પહેલા ૩૦ ઓગ?...
અરવલ્લી : પગપાળા અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત.
ભાદરવી પૂનમ નજીક આવી રહી છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના રસ્તાઓ પરથી પણ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે જ?...
નડિયાદ : મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું
નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ "મૈત્રી" સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂ...
મણિપુરમાં સ્થિતિ વણસી, સ્થિતિને કાબૂમાં લેવા RAF બોલાવી, 15 સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ બંધ
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે RAFને રાયોટ કંટ્રોલ વાહનો સાથે બોલાવવામાં આવ્યા છે. દેખાવકારોએ રસ્તાઓ બંધ કરી દીધા છે અને પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી ?...
૫૦ લાખ મુસ્લિમો રસ્તા પર ઉતરે વકફ બોર્ડ મુદ્દે જાકિર નાઇકની ઉશ્કેરણી
કટ્ટરવાદી ઈસ્લામિક પ્રચારક જાકિર નાઈકે પ્રસ્તાવિત વકફ ખરડાનો વિરોધ કર્યો છે. આટલેથી જ ન અટકતા ભાગેડુ ઈસ્લામિક પ્રચારકે ભારતીય મુસલમાનોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે અને જણાવ્યું છે કે ત?...
સસ્તી થશે કેન્સરની દવા અને નમકીન, જાણો હેલ્થ ઇન્શ્યોરન્સ મુદ્દે શું નિર્ણય લેવાયો
GST કાઉન્સિલની 54મી બેઠક સોમવારે પૂરી થઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે GST કાઉન્સિલે ઘણા સમયથી ચર્ચામાં રહેલા કેટલાક મુદ્?...
વિદેશી એરલાઇન્સથી લઇને…, જાણો GST કાઉન્સિલની બેઠકમાં કઇ-કઇ ચીજવસ્તુઓમાં ટેક્સ દર વધ્યો-ઘટ્યો
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 54મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠક દરમિયાન, વીમા પર 18% જીએસટી દરની સમીક્ષા માટે મંત્રીઓના એક જૂથ (GoM)ની રચના...
ભારતે સ્વદેશી તાકાત દેખાડી…પ્રથમ વખત સેનાના ત્રણેય વાઇસ ચીફે ભરી તેજસમાં ઉડાન
જોધપુર એરબેઝ પર આયોજિત ભારતીય વાયુસેનાની મલ્ટીનેશનલ એર એક્સરસાઈઝ તરંગશક્તિના બીજા તબક્કામાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના વાઇસ ચીફ્સે સ્વદેશી બનાવટના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમ?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ X પર કરતા પોલીસ ફરિયાદ.
@RaGa4India નામના એકાઉન્ટ પરથી તા.08/09/2024 ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી "કભી ભી ગીર શક્તિ હૈ, દરાર પડના શુરું હો ગઈ હૈ નો દાવો કરાયો હતો. ગઈકાલ મોડી રાત્રે સ્?...
ગોંડલ નગરને બે નવા ફોરલેન બ્રિજની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ જૂના બે બ્રિજના રિનોવેશન માટે રૂ. ૨૨.૩૮ કરોડ ફાળવાશે. ગોંડલ તથા આસપાસના ગામો-જિલ્લા-તાલુકાના બાયપાસ અને શહેરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને ફોરલેન બ?...