રામનવમી પર અયોધ્યામાં દિવ્ય ‘સૂર્યતિલક’: રામલલાના લલાટ પર ચમક્યાં સૂર્યકિરણો, લાખો ભક્તો સાક્ષી
રામનવમીના પવિત્ર અવસરે આજે રામ મંદિર અયોધ્યામાં એક અદભૂત અને આધ્યાત્મિક દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું ભવ્ય ‘સૂર્યતિલક’ કરવામાં આવ્યું...
ડિસ્લેક્સિયા છતાં હાર ના માની : 12 દિવસમાં ‘ઉરી’ લખનાર આદિત્ય ધરની પ્રેરણાદાયી સફર, ડેબ્યૂ પર જ જીત્યા રાષ્ટ્રીય પુરસ્કાર
બાળપણમાં ડિસ્લેક્સિયા જેવી સમસ્યા હોવા છતાં હાર ન માનનાર આદિત્ય ધર આજે બોલીવુડના સફળ દિગ્દર્શકોમાં સ્થાન મેળવી ચૂક્યા છે. દિલ્હીના એક આર્મી ક્લબમાં બાળપણમાં બનેલી એક ઘટના—જ્યાં એક નિવૃત્...
હોર્મુઝ તણાવ વચ્ચે ભારતને મોટી રાહત : 42,000 મેટ્રિક ટન LPG લઈને ‘જગ વસંત’ કંડલા પોર્ટ પર પહોંચ્યું
મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ અને Strait of Hormuz વિસ્તારમાં ઉભી થયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો વિકાસ સામે આવ્યો છે. 42 હજાર મેટ્રિક ટનથી વધુ એલપીજી (LPG) ગેસ લઈને ‘...
ગઢુલા ગામનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણા સામગ્રીનું થયું વિતરણ
વતનપ્રેમી દાતા અને ભાજપ અગ્રણી રઘુભાઈ આહિર દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગઢુલા ગામનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણા સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. ગોહિલવાડનાં નાનકડા ગામ ગ?...
બનાસ બાયો-CNG મોડેલ : ગુજરાતમાં આત્મનિર્ભર અને ગ્રીન એનર્જી માટેનું સફળ ઉદાહરણ
મધ્ય પૂર્વમાં ઈરાન પર અમેરિકાની અને ઇઝરાયેલની કાર્યવાહી વચ્ચે ઊર્જા સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે. આવી સ્થિતિમાં, ગુજરાતનો બનાસ બાયો-CNG મોડેલ ઊર્જા આત્મનિર્ભરતા અને ગ્રીન એનર્જી માટે એક સફળ ...
પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે PNG ન લેતા ૩ મહિનામાં LPG બંધ, કેન્દ્રનું મહત્વપૂર્ણ પગલું
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારે દેશના રાંધણગેસ પુરવઠાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરી છે. Ministry of Petroleum and Natural Gas દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પ્રાકૃતિક ગેસ (PNG) કનેક્શન પ્ર...
ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારત સરકારનું નિવેદન : દેશમાં ઓઈલનો પૂરતો સ્ટોક, ભાવ નહીં વધે
મધ્યપૂર્વમાં વધતા તણાવ, ખાસ કરીને Iran અને United States વચ્ચેની સ્થિતિ વચ્ચે ભારત સરકારે દેશવાસીઓને મહત્વપૂર્ણ આશ્વાસન આપ્યું છે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે દેશમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણનો પૂરતો જથ્થ?...
વિધાનસભામાં અમિત ઠાકરે ઉઠાવ્યો જુહાપુરા દબાણ મુદ્દો : સરકારી જમીન પર વધતા કબજાથી ડેમોગ્રાફીમાં ફેરફારનો આક્ષેપ
ગુજરાત વિધાનસભામાં ‘અશાંત ધારા’ સુધારા વિધેયક પર ચર્ચા દરમિયાન અનેક ધારાસભ્યો દ્વારા શહેરોમાં વધી રહેલા દબાણ અને વસતિના સંતુલન અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. અમિત ઠાકરેએ ખાસ કરીને અ...
ઉડાન 2.0 યોજના હેઠળ મોટો નિર્ણય : દેશભરમાં 100 નવા એરપોર્ટ, ગુજરાતમાં બનશે 11 ગ્રીનફીલ્ડ એરપોર્ટ
દેશમાં ડોમેસ્ટિક એર કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. UDAN 2.0 Scheme હેઠળ દેશભરમાં 100 નવા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે આશરે ₹28,840 કરોડનું રો?...
નડિયાદ ખાતે ભારતનો પ્રથમ મલ્ટીમીડિયા તથા ડ્રોન શો ‘નમોત્સવ’ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે, જેનો ઉત્સાહ આ કાર્યક્રમમાં સ્પષ્ટ જોવા મળ્યો. આ અવસરે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સ?...