મણિપુરમાં ફરી હિંસા ભડકી, સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબારમાં 5 લોકોના મોત
મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. રાજ્યના જીરીબામમાં સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, જીરીબામમાં આજે (7 સપ્ટેમ્બર) સવારે તાજી હિંસા?...
‘જ્યાં સુધી શાંતિ નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં’ જમ્મુમાં અમિત શાહનું મોટું નિવેદન
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઈ આજે અમિત શાહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન અમિત શાહે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. જમ્મુના પલૌરામાં એક રેલીને સંબોધિત કરતાં દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ ...
પર્યુષણ પર્વને ધ્યાને લઈને રાજ્યમાં વધુ એક દિવસ કતલખાનાં બંધ રાખવા આદેશ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- અબોલ જીવો પ્રત્યે કરુણાભાવ પ્રાથમિકતા
જૈનોનો પવિત્ર તહેવાર એવા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ભાવભેર ઉજવાઇ રહ્યું છે. પર્યુષણ કે પજુસણ એ જૈનત્વનાં બે સૌથી મોટા પર્વ પૈકી એક માનવામાં આવે છે. અહિંસાને વરેલા જૈન સંપ્રદાય માટે પર્યુષણ...
હવે ટ્રાફિક જામની જંજટ છોડો, એર ટેક્સી પર કોન્સન્ટ્રેટ કરો, 9 સીટર ટેક્સી ભરશે ઉડાન
જે રીતે શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે તે જોતાં ફ્લાઈંગ ટેક્સીઓ ભવિષ્યનું નવું પરિવહન બની રહેશે. દેશના ઘણા શહેરોમાં ફ્લાઈંગ ટેક્સી પર પણ કામ ચાલી રહ્યું છે. હવે સમાચાર આવી રહ્યા છે...
ભાવનગર જિલ્લા સહકારી બેંકનાં નવા સુકાનીઓને ભાજપ દ્વારા આવકાર
ભાવનગર જિલ્લા સહકારી બેંકનાં નવા સુકાનીઓને ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આવકાર આપવામાં આવ્યો છે અને જિલ્લાનાં ખેડૂત સભાસદો અને ગ્રાહકો માટે જાગૃત હોદ્દેદારોનો લાભ મળશે તેમ જણાવ્યું છે. ભાવન...
ફરી મોટી ટ્રેન દુર્ઘટના, જબલપુરમાં એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું
વહેલી સવારે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓના જણાવ્યાનુસાર ઈન્દોરથી જબલપુર તરફ જતી સુપરફાસ્ટ ઓવરનાઇટ એક્સપ્રેસના બે ડબા વહેલી સવારે પાટા પરથી ખડી પડ્યા હતા. જ...
ભારતે બેલિસ્ટિક મિસાઈલ અગ્ની 4નું સફળ પરીક્ષણ કર્યું, જાણો આ કેટલી ખતરનાક છે?
ભારતે શુક્રવારે બેલિસ્ટિક મિસાઈલ અગ્ની 4નું સફળ પરીક્ષણ કર્યું. ઓડિશાના ચાંદીપુર સ્થિત પરીક્ષણ રેન્જથી તેને લોન્ચ કરવામાં આવી. પરીક્ષણ દરમિયાન અગ્ની 4એ બધા નિર્ધારિત માપદંડોને સફળતાપૂર્વ...
આ ગણેશ ચતુર્થી પર ભારતના આ પ્રસિદ્ધ ગણેશ મંદિરના દર્શન કરો
ભગવાન ગણેશને વિધ્નહર્તા, મંગલમૂર્તિ, ગણપતિ, અકદંત, ગજાનન જેવા નામોથી બોલાવવામાં આવે છે. માતા પાર્વતી અને ભગવાન શિવનો પુત્ર ગણેશની પુજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ભારતમાં કેટલાક એ?...
કપડવંજ માં “કાછીયાવાડના બાપા” નું ભવ્ય આગમન
સમગ્ર કપડવંજ પંથકમાં ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે કપડવંજ આઝાદ ચોક ખાતે કાછીયાવાડના બાપાના આગમન પ્રસંગે બાપાની પ્રથમ ઝલક જોવા અને ભવ્ય આતશભાજીનો નજારો સાથે ડીજે અને ડીઝીટ?...
કપડવંજની સગીરવયની દીકરી સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની કેદ
તેર વર્ષથી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના આરોપીને નડિયાદની કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે. નવ મહિના પહેલા આ ઈસમે સગીરાની એકલતાનો લાભ લ?...