ચૂંટણી પહેલાંના છેલ્લા બજેટમાં વિકાસ પર જ ફોકસ
દેશમાં લોકસભાની ચૂંટાણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોઈની સરકારના બીજી ટર્મના છેલ્લા અને વચગાળાના બજેટને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું નવા સંસદ ભવનમાં આ પહ?...
ભડકાઉ ભાષણ કરનાર મુફતી સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
જૂનાગઢની કોર્ટ પાસે આવેલા નરસિંહ વિદ્યામંદિરના મેદાનમાં 31 જાન્યુઆરીએ રાત્રે 8થી 12.30 વાગ્યા દરેમિયાન મુંબઈના મૌલાના સલમાન અઝહરીના ભાષણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે ઉશ્કેરણી ...
તાપી જિલ્લાના વ્યારા ખાતે આર.એસ.એસ દ્વારા તાપી હુંકારનું આયોજન કરવામાં આવ્યું.
૧૯૨૫થી શરૂ થયેલ સંઘ યાત્રા આજે શતાબ્દી વર્ષથી નજીક પહોંચી ગઈ છે. વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત પ્રયત્નશીલ રહ્યો છે. સંઘ સંપૂર્ણ સમાજને સાથે લઈને ભા?...
ભારત રત્નની જાહેરાત બાદ લાલકૃષ્ણ અડવાણી થયા ભાવુક
લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે કેન્દ્રની મોદી સરકારે ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી ...
સિહોરમાં મોંઘીબા મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી
ગોહિલવાડની ઐતિહાસિક કોયા ભગત જગ્યા એટલે શ્રી મોંઘીબા જગ્યામાં મહંત ઝીણારામજી મહારાજના નેતૃત્વ માર્ગદર્શન સાથે પુણ્યતિથિ ઉજવણી થઈ છે. મોંઘીબા મહારાજની પુણ્યતિથિ નિમિત્તે જગ્યામાં ભાવિ?...
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ દહેશતમાં
અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાથી ભારતથી લઇને દુનિયાના અનેક દેશોમાં રહેતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જોકે પડોશી દેશ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સ્થિ?...
હિંમત હોય તો વારાણસીથી ભાજપને હરાવી બતાવો: કોંગ્રેસ પર મમતાના પ્રહાર
પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૪૦ બેઠક પણ જીતશે કે કેમ તેવી શંકા વ્યક્ત કરી છે. શુક્રવારે મમતાએ આ શંકા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાન મમતા બેનરજીનું ...
જ્ઞાનવાપી: હિન્દુ પક્ષ વજૂખાનાના વૈજ્ઞાનિક સર્વેની માગ કરાશે
જ્ઞાનવાપી પરિસરનો સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી કરશે, જેના માધ્યમથી પરિસરમાંના સીલ કરાયેલા વજૂખાનાનો એએસઆઇ દ્વારા સર્વે કરાવવાની વિનંતી કરાશે. ...
ક્રાઇ એનાલિસિસનો ઘટસ્ફોટ:બાળકોના શોષણના કેસ છ વર્ષમાં બમણાં
દેશમાં બાળ દુષ્કર્મ સાથે જોડાયેલા કેસો 2016ની સરખામણીમાં 2022માં 96 ટકા વધી ગયા છે. આ ખુલાસો બાળ અધિકારને લઇને કામ કરનાર સંસ્થા ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યૂ (ક્રાઇ એનાલિસિસ)ના એનસીઆરબીના આંકડાના મુલ્યાં?...
નીતીશકુમારના આઠ રાજીનામાં અને નવ શપથવિધિ
પ્રેમ અને યુદ્ધ માટે એવું કહેવાતું આવ્યું છે કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોરા હવે તેમાં એક શબ્દ પોલિટિક્સ પણ ઉમેરવા જેવું છે પ્રેમ. યુદ્ધ અને રાજકારણમાં બધુ જ વાજબી છેઃ રાજકારણમાં કોઇ ઘેસ્?...