પંજાબમાં AAPની ‘શિક્ષણ ક્રાંતિ’ પર પ્રશ્નચિહ્ન? 31 ધારાસભ્યોમાંથી માત્ર એકના બાળકો સરકારી શાળામાં
પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) એ 117માંથી 92 બેઠકો જીતતા સત્તામાં ભવ્ય જીત મેળવી હતી. આ જીત પાછળ પાર્ટીએ રજૂ કરેલા “દિલ્હી શિક્ષણ મોડેલ” અને સરકારી શાળાઓમાં “શિક્ષણ ક્ર...
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો તણાવ ચરમસીમાએ : બેરૂત પર ઈઝરાયલનો હુમલો, દુબઈ એરપોર્ટ પાસે ડ્રોન હુમલા બાદ ફ્લાઈટ્સ ડાયવર્ટ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. ઈઝરાયલ દ્વારા લેબનોનની રાજધાની બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ સંયુ...
ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્ર સરકાર
ભારત સરકારે મધ્યપૂર્વમાં સર્જાયેલા યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે દેશના ઘરેલુ અને કોમર્શિયલ ગેસ પુરવઠાને અવિરત રાખવા માટે વ્યાપક પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા-ઈઝરાયલ ?...
ગુજરાતમાં ઘરેલુ LPG અને PNG પુરવઠો સુનિશ્ચિત, કેન્દ્ર-રાજ્યની સંકલિત કામગીરી
રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડર, PNG (પ્રાકૃતિક ગેસ) અને CNG પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરીંગ અને સંકલિત પ્રયત્નો કરી રહ્યા છે. મધ્યપૂર્વમાં સર્જાયેલ ભૂ-રાજકીય પરિસ?...
ગોરા ગામના ડેપ્યુટી સરપંચ જ્યોતિસભાઈ તડવીએ આમ આદમી પાર્ટીનો ત્યાગ કરી ભાજપમાં પ્રવેશ કર્યો
ગોરા ગામના ડેપ્યુટી સરપંચ અને છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં સક્રિય રહેલા જ્યોતિસભાઈ તડવીએ આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કેસરિયો ધારણ કર્યો છે. જ્યોતિસભાઈ તડવી વર...
પંજાબમાં ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ મોગા ખાતે યોજાયેલી જાહેર સભામાં સંકેત આપ્યો કે ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી પંજાબમાં એકલા હાથે લડશે. પોતાના સંબોધન દરમિયાન, તેમણે શિરોમણી અકાલી દળ સાથે જોડાણ અંગ...
મિશન કુપોષણ મુક્ત ગુજરાત, એક વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો
વિધાનસભાના ગૃહમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીએ રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગના માધ્યમથી ગુજર...
ગુજરાતમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારમાં ₹2,902 કરોડના બજેટનો પ્રસ્તાવ રજૂ કર્યો : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
ગુજરાત સરકારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ 2026-27માં ₹2,902 કરોડના બજેટની મંજૂરી આપી છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ બજેટ વ?...
આસામના સિલચરમાં પીએમ મોદીએ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
પીએમ મોદીએ આસામના સિલચરમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું. આ અવસરે તેમણે વિશાળ જનસભાને સંબોધિત કરતા ઉત્તર-પૂર્વ ભારતના વિકાસને લઈને સરકા?...
અમદાવાદમાં AMCની અનોખી પહેલ : રખડતા ઢોરના છાણમાંથી તૈયાર થઈ રહી ‘ગોબર સ્ટિક’
અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા સાથે સાથે આવક અને ઈંધણનું નવું સ્ત્રોત ઉભું કરવા માટે Ahmedabad Municipal Corporation (AMC)એ અનોખી પહેલ શરૂ કરી છે. શહેરના ઢોર અંકુશ વિભાગ Cattle Nuisance Control Department દ્વારા ગાય અને ભે?...