ગુજરાત કેબિનેટમાં UCC બિલ મંજૂર : લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
ગુજરાત સરકાર હવે ઉત્તરાખંડ પેટર્ન પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ આગળ વધી રહી છે. કેબિનેટમાં આ બિલ મંજૂર થઈ ચુક્યું છે, જેમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક, સમાન અને સમાજ માટે સુગમ બનાવવા...
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત પહોંચ્યું ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’, મુન્દ્રા બંદર પર સુરક્ષિત બર્થિંગ
મિડલ ઈસ્ટમાં ચાલુ તણાવ વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ ઊર્જા પુરવઠા માટે આશ્વાસક સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજવાળા ક્રૂડ ઓઈલ ટેન્કર 'જગ લાડકી' ગુજરાતના મુન્દ્રા બંદર પર સુરક્ષિત રીતે પહોંચ્યું છ...
માધાપર કચ્છમાં મોરારિબાપુનાં વ્યાસાસને શનિવારથી રામકથા લાભ
માધાપર કચ્છમાં મોરારિબાપુનાં વ્યાસાસને આગામી શનિવારથી રામકથા લાભ મળનાર છે. ચૈત્ર નવરાત્રી અને રામનવમીના સંયોગ સાથે આ આયોજન થયેલું છે. ચૈત્ર માસ નવરાત્રી અને રામનવમીના પવિત્ર અવસર સંયોગ ?...
સેવા, સંગઠન અને વિકાસ ભાજપાની ઓળખ
નઘાતપોર જિલ્લા પંચાયત, કેવડિયા જિલ્લા પંચાયત અને ખડગદા જિલ્લા પંચાયતના સાંસ્કૃતિક હોલ ખાતે નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલભાઈ રાવ ની વિશેષ ઉ...
એરલાઇન નિયમોમાં મોટો ફેરફાર : હવે 60% ફ્લાઇટ સીટો મળશે વધારાના ચાર્જ વિના
ભારતમાં હવાઈ મુસાફરીને વધુ સુલભ અને પારદર્શક બનાવવા માટે Ministry of Civil Aviation દ્વારા મહત્વપૂર્ણ નવા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. બુધવારે જાહેર કરાયેલા આ માર્ગદર્શિકા મુજબ હવે દરેક ફ્લાઇટમાં ઓછ?...
પશુધન સુરક્ષા અભિયાન : ગુજરાતમાં 3 કરોડથી વધુ પશુઓનું ‘ખરવા-મોવાસા’ મુક્ત કરવા રેકોર્ડબ્રેક રસીકરણ કરાયું
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પશુપાલન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં ‘ખરવા-મોવાસા’ (Foot and Mouth Disease) જેવા જીવલેણ વાયરસ સામે વ્યાપક રસીકરણ અભિયાન સફળતાપૂર્વક ?...
સુરત : ‘સૂર્યપુર’થી ગ્લોબલ ઇકોનોમિક પાવરહાઉસ સુધીનો સફર, VGRCથી વિકાસને મળશે નવી ગતિ
સુરત, તાપી નદીના કિનારે વસેલું અને ‘સૂર્યપુર’ તરીકે ઓળખાતું શહેર, આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે આર્થિક એન્જિન બની ગયું છે. 16મી સદીમાં વિશ્વના વેપારીઓ માટે ‘ભારતનું પ્રવેશદ્વ...
રાજ્યસભા વિદાય સમારંભ : 37 સાંસદોને સંબોધતા PM મોદીએ કહ્યું, “રાજનીતિમાં ફુલ સ્ટોપ હોતું નથી”
ભારતીય સંસદના ઉપરના ગૃહ રાજ્યસભામાં 37 સાંસદોના કાર્યકાળ પૂર્ણ થવા જતાં વિદાયનો ભાવુક માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે નરેન્દ્ર મોદીએ સંબોધન કરી તમામ સભ્યોના યોગદાનને યાદ કર્યું હતું. “રાજકા?...
વડોદરામાં અનોખો કેસ : મુસ્લિમ યુવક મોહમ્મદ સિરાજ હિન્દુ બની ‘હાર્દિક પટેલ’ બનવા માંગે છે, ધર્મ પરિવર્તન માટે અરજી
વડોદરામાં ધર્મ પરિવર્તનને લઈને એક અનોખો અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. મોહમ્મદ સિરાજ નામના એક યુવકે હિન્દુ ધર્મમાં પરત ફરવા માટે સત્તાવાર અરજી કરી છે. આ સાથે તે પોતાનું નામ બદલીને ‘હાર્દિ?...
વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં અભ્યાસ પ્રવેશ પ્રક્રિયા થઈ શરૂ
વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં અભ્યાસ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ધોરણ ૯ તથા ૧૧ માટે નવા પ્રવેશ માટે વિદ્યાર્થીઓને આવકાર મળશે. ગોહિલવાડ સહિત રાષ્ટ્ર માટે ગૌરવરૂપ વિ?...