ગુજરાત રાજય ખાંડ ઉદ્યોગ સંઘ, ગાંધીનગર દ્રારા ચલથાણ સુગર ફેક્ટરીને બેસ્ટ ટેકનિકલ પર્ફોમન્સનો પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થયો.
આજ રોજ ગુજરાત રાજય ખાંડ ઉદ્યોગ સંઘ, ગાંધીનગરની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., મઢી ખાતે મળી જેમાં દર વર્ષે ખાંડ ઉદ્યોગ સંઘ ધ્વારા બેસ્ટ ટેકનીકલ પર્ફોમન્?...
વાઇબ્રન્ટ સમિટના શુભારંભ બાદ ગિફ્ટ સિટી જશે PM મોદી: દુનિયાના દિગ્ગજ ફિનટેક લીડર્સ સથે કરશે મીટિંગ
હાલ ગુજરાત સહિત દેશ આખામાં વાઇબ્રન્ટ સમિટની ચર્ચા થઈ રહી છે. આ તરફ હવે સામે આવ્યું છે કે, ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી GIFT સિટી ખાતે ગ્લોબ?...
મોડાસા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન કોન્ફરન્સ હોલનું માન. મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.
અરવલ્લી જીલ્લાના મોડાસા GIDC ખાતે આજરોજ માન. મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે મોડાસા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન કોન્ફરન્સ હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય મંત્રીશ?...
પાક.માં 30 વર્ષની મહિલા મહરંગના નેતૃત્વમાં બલોચ આંદોલનને નવો ‘રંગ’ મળ્યો
પાકિસ્તાનમાં વર્ષોથી અલગ બલૂચિસ્તાનની માગણી સાથે બલોચ આંદોલન ચાલી રહ્યું છે. બલોચ લોકો તેમની સંસ્કૃતિ અને પરંપરા બચાવવા માટે લડત ચલાવી રહ્યાં છે. કેટલાય બલોચ નેતાઓને પાકિસ્તાનની સરકારે જ?...
NCP નેતાનો બફાટ, ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા: જિતેન્દ્ર આવ્હાડે
શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી એવી સ્થિતિમાં વધુ એક નેતાના વાણી વિલાસના કારણે વિવાદ સર્જાયો છે. આ બધાની વચ્ચે શરદ પવારના NCP નેતા ડૉ.જિતેન્દ્ર...
તા.૦૯ મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને SOUના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૯ મી જાન્યુઆરી,૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઈકોનિક સ્થળ ખાત?...
રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે કર્ણાટકમાં ઊંબાડિયું
અંગે ખાસ્સો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો અયોધ્યાથી આવેલા અક્ષત-કળશની પૂજાના કાર્યક્રમ દ્વારા લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્ય?...
કર્ણાટકમાં ગોધરા જેવા રમખાણો થઈ શકે છેઃ બી કે હરિપ્રસાદ
અયોધ્યામાં રામમંદિરમાં મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે વિવાદિત નિવેદન આપ્યું છે. કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, રાજ્યમાં ગોધ?...
પ્રાણપ્રતિષ્ઠા બાદ ભક્તો રામલલાની નાનીના ઘર છત્તીસગઢનો પ્રસાદ ગ્રહણ કરશે
22 જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ અને ભાજપ સહિત ઘણા સંગઠનો અયોધ્યામાં શ્રાદ્ધાળુઓની મદદ કરવામાં અને તેમના માટે વ...
ઈટાલીમાં સારા પગારની નોકરી છોડીને યુવાનો ખેતી તરફ વળ્યા, શાંતિપૂર્ણ જીવન-ખેતીમાં કંઈક નવું કરવાની ઈચ્છા
ઈટાલીમાં હવે યુવાનોમાં ખેતી પ્રત્યે રસ જાગ્યો છે. તેઓ સારી કંપની-સારા પગારની નોકરી છોડીને ખેતી તરફ વળી રહ્યા છે. શહેરના વૈભવશાળી જીવનને અલવિદા કહી ગામ તરફ પરત ફરી રહ્યા છે. તેની પાછળ મુખ્ય કા?...