પહલગામ હુમલા બાદ આપત્તિજનક પોસ્ટ મામલે ભોજપુરી ગાયક નેહા સિંઘ રાઠોડ પર ધરપકડની લટકતી તલવાર, શોધી રહી છે પોલીસ
ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ લખનૌ પોલીસે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા પછી નેહાએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી હતી, જેને સુરક્ષા એજન્સીઓએ રાષ?...
ઓપરેશન ગાંડિવ દ્વારા ભારતના “બ્લેક કેટ” કમાન્ડો NSG એ 1 મિનિટમાં આખો દેશ કર્યો સીલ
પહેલગામ આતંકવાદી હુમલાની ઘાતક ઘટનાઓ બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાન આધારિત આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરીને વિશ્વને બતાવી દીધું કે ભારત કોઈપણ પરિસ્થિતિમાં આતંકવાદને બરબ?...
SCO સમિટમાં પહલગામ હુમલાના ઉલ્લેખ સાથે પીએમ મોદીએ પાકિસ્તાનને ઘેર્યુ, કહ્યું- આવા બેવડા ધોરણો વિરુદ્ધ એક થવું પડશે
ચીનમાં ચાલી રહેલી શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટમાં 1 સપ્ટેમ્બરના રોજ મહત્વપૂર્ણ પૂર્ણ સત્ર યોજાયું, જેમાં સભ્ય દેશોના તમામ નેતાઓએ હાજરી આપી અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચાર?...
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઠાર, લોકસભામાં અમિત શાહનો જવાબ
ઓપરેશન સિંદૂરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભાષણ આપતાં જણાવ્યું કે પહલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણેય એ-ગ્રેડના આતંકવાદીઓને ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ ?...
પહેલગામ હુમલામાં સામેલ આતંકી સુલેમાન અને યાસિર ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
ભારતીય સેનાએ પહલગામ આતંકી હુમલાનો પડઘો ભરપૂર રીતે આપ્યો છે. લગભગ ત્રણ મહિના પહેલા થયેલા ભયાનક હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરનાર આતંકીઓને દાચીગામ ફોરેસ્ટ વિસ્તારમાં ઘેરબંદી કરી ઠાર ...
કોણ છે હાશિમ મુસા? પહલગામ હુમલાના મુખ્ય આરોપીને ભારતીય સેનાએ ઠાર માર્યો
એક તરફ જ્યાં દિલ્હી ખાતે સંસદમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને સેનાના શૌર્ય અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યાં જ બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોએ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. પહલગ?...
પહલગામ હુમલા માટે જવાબદાર TRFને અમેરિકાએ ‘વૈશ્વિક આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું
અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (The Resistance Front - TRF) ને સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ (SDGT) જાહેર કરાયું છે. TRF એ પાકિસ્તાનમાં આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબ...
પાકિસ્તાન ને જોરદાર તમાચો, QUAD પછી, BRICS એ પણ પહેલગામ હુમલાની નિંદા કરી
રવિવાર, 6 જુલાઈ, 2025ના રોજ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલી 17મી BRICS સમિટમાં આતંકવાદ વિરુદ્ધ ભારપૂર્વકની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગઈ. ભારતના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા નૃશંસ આતંકવાદી હુમલાની...
આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત
પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી લીધો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમ?...
‘ભારત પર ખરાબ નજર નાખશે તો…’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી
પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે પાકિસ્તાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશના પાંવડા સાહિબમાં આજે (22 મે) એક જનસભાને સંબોધતી વખતે અનુરાગ ઠાકુરે ...