વર્ધામાં નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસના કોચમાં આગ, મુસાફરોમાં અફરાતફરી; તમામ સુરક્ષિત
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લોમાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના થતાં જ રેલવે પ્રશાસન અને ફાયર બ્ર?...
મુસાફરોને મોટી રાહત : ભારતીય રેલવે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરશે
ભારતીય રેલવેએ દેશભરમાં મુસાફરોની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી ટ્રેનો 10 રાજ્યોન?...
ગુજરાત STની એક્સપ્રેસ બસોમાં મુસાફરો માટે શરૂ થશે ‘FOOD ON BUS’ સેવા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી. નિગમ) દ્વારા મુસાફરોની સુવિધા વધારવા માટે એક વધુ નવીન પહે?...
શ્રીલંકામાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી મુસાફરો ભરેલી બસ, 9 મહિલા સહિત 15ના મોત
શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં બનેલી એક ભયાનક બસ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે. ગુરુવારે મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 9 મહિલ...
ઈન્ડોનેશિયાના દરિયામાં જહાજમાં લાગી આગ, 280 યાત્રિકો હતા સવાર, 5નાં મોતની પુષ્ટિ
ઈન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી વિસ્તારમાં આવેલા એક ટાપુ નજીક દરિયાઈ જહાજમાં લાગી ગયેલી વિકરાળ આગની ઘટનાએ ભારે હડકંપ મચાવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે “કેએમ બાર્સિલોના 5” નામનું યાત્રિક જ?...
એક જૂલાઇથી બદલાઇ જશે તત્કાલ ટિકિટના નિયમ, મુસાફરોને રાહત
ભારતીય રેલવેએ બુધવારે (11 જૂન, 2025) તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનેક સુધારાઓની જાહેરાત કરી હતી. નવી જોગવાઈઓમાં ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવી છે. એટલ?...
થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર લગભગ 9 મુસાફર લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયા, ભીડ વધુ હોવાથી દુર્ઘટના સર્જાઈ
આજે સવારે થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર લગભગ 9 મુસાફર લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયા. જેમાં 8 પુરુષો અને 1 મહિલા સામેલ છે. તેમાં 4નાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. 5 ઘાયલ થયા છે. બધા મુસાફરો ટ્રેન?...
ગોળીગળ મેળાને લઈને નવસારી ડેપો પર મુસાફરોની ભીડ જામી
મુસાફરોને રાહ ન જોવી પડે તે માટે બસોની લાઇન લાગી સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ખાતે હોળીના આગલા રવિવારના રોજ યોજાતા ગોળીગઢ યાત્રાનું આગવું મહત્વ છે. રોજ દક્ષિણ ગુજરાતના સૌથી મોટા મ...
જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર
ભારતમાં રેલવે મુસાફરી માટે રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ બંને પ્રકારના કોચ ઉપલબ્ધ છે, જે વિવિધ શ્રેણીઓમાં વહેંચાય છે. રિઝર્વ્ડ કોચ (Reserved Coaches):➡️ ટિકિટ પૂર્વ-બુક કરાવવી જરૂરી➡️ આરામદાયક અને સગવડભર?...
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ
ગુજરાત એસ.ટીની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમ?...