આ વખતે મહાકુંભમાં થશે એકતાનો મહાયજ્ઞ, PM મોદીએ પ્રયાગરાજની ધરતી પરથી બોલ્યા
13 જાન્યુઆરી 2025થી શરૂ થનારા મહાકુંભની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે પીએમ મોદી પણ પ્રયાગરાજ પહોંચ્યા અને ત્યાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. તેમજ પ્રયાગરાજની ધરતી પરથી ?...
સુરતના રત્ન કારીગરોએ હીરાથી જડ્યો ભારતનો નકશો, PM મોદીએ કર્યા વખાણ, ખાસિયત અનેરી
ભારતના જાણીતા હીરાના કારીગરોએ 35,000 મિનિટ મહેનત કરીને ભારત દેશના આકારમાં નિર્માણ કર્યું છે. આ હીરાની વિશેષતા એ છે કે તે દેશની એકતા, સુંદરતા અને સ્થાયી ચમકને દર્શાવે છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મ...
સંસદ ભવન પર હુમલાના 23 વર્ષ પૂર્ણ, PM મોદી સહિત વરિષ્ઠ નેતાઓએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ
દેશના સંસદ ભવન (Parliament House) પર થયેલા હુમલાના 23 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન (PM) અને ઉપરાષ્ટ્રપતિ (Vice President) સહિત વરિષ્ઠ નેતાઓએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નર?...
વન નેશન વન ઇલેક્શન’ બિલને મોદી કેબિનેટની મંજૂરી, આગામી સપ્તાહે સંસદમાં રજૂ કરાય તેવી શક્યતા
મોદી સરકારે ગુરુવારે (12 ડિસેમ્બર 2024) કેબિનેટની બેઠકમાં વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી દીધી છે. દેશમાં હજુ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી બને છે. આ બિલ કાયદો બની ગયા બાદ દેશમાં એક સાથ?...
મોદી સરકાર દ્વારા આ વર્ષે શરૂ કરવામાં આવેલી 5 મુખ્ય યોજનાઓ, જાણી લો ફાયદામાં રહેશો
મોદી સરકારે 2024 માં સમાજના તમામ વર્ગો માટે સમર્થ અને વ્યાપક વિકાસને આગળ વધારવા માટે અનેક મહત્વની યોજનાઓ શરૂ કરી છે. ખાસ કરીને આદિવાસી સમુદાયોની પ્રગતિ અને કલ્યાણ માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ?...
કેન્દ્ર સરકારની મોટી તૈયારી, આ સત્રમાં ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ રજૂ કરી શકે
કેન્દ્ર સરકાર તેની વન નેશન વન ઇલેક્શન યોજનાને લાગુ કરવા માટે પ્રસ્તાવિત બિલ પર વ્યાપક ચર્ચા કરવાની તરફેણમાં છે. જો કે બિલને હજુ સુધી કેબિનેટની મંજૂરી મળી નથી, પરંતુ સરકાર તેને સંસદના વર્તમા?...
શું છે આ વીમા સખી યોજના? જેનાથી મહિલાઓને થશે મોટો ફાયદો, જાણો યોગ્યતાથી લઇને એપ્લાય પ્રોસેસ
ભારતીય જીવન વીમા યોજના એટલે કે LIC વિશે તો તમે પરિચિત હશો જ. LIC સમયાંતરે નવી નવી યોજનાઓ અમલમાં મુકતું હોય છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પાનીપતમાં સખી વીમા યોજના લોન્ચ કરશે....
UPમાં યોજાનાર મહાકુંભને લઇ 45 દિવસમાં દોડશે 13000 ટ્રેન, ગુજરાતમાંથી પણ આટલી ટ્રેનો જશે
આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પર મહાકુંભ યોજાશે, જે 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈને 26 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થશે. આસ્થાના સૌથી મોટા મેળાવડા મહાક...
હવે મળશે Ayodhya રામમંદિર આકાશી દર્શનનો લાભ; જાણી લો કેટલું ચૂકકવું પડશે ભાડુ
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ?...
82 હજાર વિદ્યાર્થીઓને મળશે સસ્તું શિક્ષણ, મોદી સરકારે 113 નવા વિદ્યાલયોને આપી મંજૂરી
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવા નવોદય વિદ્યાલય ખોલવાની મંજૂરી આપવામાં આવી છે આ માટે સરકારે 8 હજાર કરોડથી વધુનું ફંડ ફાળવ્યું છે. બેઠ?...