પહલગામ આતંકી હુમલો: ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની સંરક્ષણ મંત્રી સાથે 2.5 કલાક બેઠક
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસારનમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 28 લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને વીણી-?...
PM મોદીએ એરપોર્ટ પર ઉતરતા જ કરી મીટિંગ, ડોભાલ-જયશંકર સાથે બનાવ્યો ખાસ પ્લાન
સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA), વિદેશ મંત્રી (EAM) અને વિદેશ સચિવ (FS) સાથે એ...
ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર રવાના
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
UNESCOએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્રને વિશ્વ ધરોહર તરીકે આપી માન્યતા, PM મોદી આપી આ પ્રતિક્રિયા
ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને વૈશ્વિક મંચ પર મોટી માન્યતા મળી છે. ભરત મુનિ દ્વારા લખાયેલ નાટ્યશાસ્ત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને યુનેસ્કોના 'મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર'માં સામેલ કરવ?...
દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથે મહત્વપૂર્ણ ફોન પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન એવિએશન, ઈલેક્ટ્રિક વાહનો, નવીન ટ?...
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી, થીમેટિક ગેલેરીઓ બની આકર્ષણનું કેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને સાકાર કરે છે...
કંઈ મોટું થવાનું છે? PM મોદી રાષ્ટ્રપતિને મળ્યા, તો જેપી નડ્ડાના ઘરે દિગ્ગજ નેતાઓની બંધ બારણે બેઠક
આ દિવસોમાં દેશમાં નવા વક્ફ કાયદાને લઈને ઘણો હોબાળો ચાલી રહ્યો છે. એક તરફ, પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારો સંસદ દ્વારા પસાર કરાયેલા આ નવા કાયદા સામે વિરોધની જ્વાળા સળગી રહી છે. તો બીજી તરફ આ કાયદાઓ...
વકફ સંશોધન બિલ બાદ UCC પર મોદી સરકારની નજર? ટોચની પ્રાથમિકતાઓમાં સામેલ
વક્ફ સંશોધન કાયદાના અમલ પછી મોદી સરકાર સમાન નાગરિક સંહિતા (UCC) પર નજર રાખી રહી છે. વકફ સુધારા બિલ પછી મોદી સરકાર સમાન નાગરિક સંહિતા (UCC) ને આગળ વધારવા માટે તૈયાર છે. હવે તે સરકારની ટોચની પ્રાથમિકત?...
PM મોદીનો 50મો વારાણસી પ્રવાસ: પૂર્વાંચલને ₹3884 કરોડના વિકાસકાર્યોની ભેટ, કહ્યું- હું તમારા પ્રેમનો ઋણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં છે અને પીએમની આ વારાણસીની 50મી મુલાકાત છે. આ દરમિયાન, પીએમ મોદીએ હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું, તેમજ જાહેરસભા...
PM મોદી આજે વારાણસીની મુલાકાતે, એકસાથે 44 યોજનાઓનું કરશે લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે. તેમની 50 મી કાશી મુલાકાતમાં પ્રધાનમંત્રી રાજતલાબના મહેંદીગંજ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશ...