ગાંધીનગરમાં PM નો ભવ્ય રોડ શો: ‘ઓપરેશન સિંદૂર’ના નારાથી ગુંજ્યું પાટનગર!
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે ત્યારે ગઈકાલે રાજ્યમાં ત્રણ ભવ્ય રોડ શો અને બે જાહેરસભાને સંબોધ્યા બાદ, આજે પણ તેમના દિવસની શરૂઆત ગાંધીનગરમાં ભવ્ય રોડ શો સાથે થઈ. રાજ?...
કચ્છની ધરતી પરથી PM મોદીએ, પાકિસ્તાનની આવામ-યુવાનોને કાન ખોલીને શું સાંભળવાનું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કહ્યું કે, ભારત આજે વિશ્વનુ ચોથા નંબરનુ અર્થતંત્ર બની ગયુ છે. જ્યારે પાકિસ્તાનની સ્થિતિ શું છે. પાકિસ્તાનના યુવાનો, બાળકોનુ ભવિષ્યનું શું. તેમણે પાકિસ્તાનની જનતાન...
જેને કોઇ નથી પુછતું તેને મોદી પૂછે છે, દેશ સતત વિકાસના પંથે આગળ વધી રહ્યો છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ પ્રવાસ અને ભાષણનો સંક્ષિપ્ત અને પ્રભાવશાળી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે: https://twitter.com/ANI/status/1926885629893194233 દાહોદથી “મેક ઇન ઇન્ડિયા”ને નવી ગતિ: વડાપ્રધાન મોદીએ ઇલેક્ટ?...
PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાહોદ ખાતે એક વિશાળ જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને વિવિધ મહત્વાકાંક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. તેમણે 9000 એચપી ક્ષમતા ધરાવતા દેશના પ્ર?...
નીતિ આયોગની બેઠકમાં PM મોદી કહી આ મોટી વાત: દરેક રાજ્યને આપ્યો એક ટાર્ગેટ
10મી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 24 મે, 2025 ના રોજ યોજાઈ હતી. એના મુખ્ય મુદ્દા અને પીએમ મોદીના સંદેશને નીચેના રીતે સંક્ષિપ્ત કરી શકાય: 'વિકસિત ભાર?...
ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી
આજે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો વિષય '2047માં વિકસિત ભા?...
પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય
પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો પર સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. તણાવ વચ્ચે ભારતે પોતાના એરસ?...
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામેલ
અયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ 5 જૂને પૂરૂં થઈ જશે અને 3 જૂનથી શરૂ થતાં સમારોહમાં 'રામ દરબાર'ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સમતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ?...
Northeast Investors Summitમાં અદાણીની મોટી જાહેરાત, નોર્થઇસ્ટમાં 50,000 કરોડનું કરશે રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા...
રાષ્ટ્રપતિએ સેનાના બહાદુર જવાનોને વીરતા પુરસ્કારથી કર્યા સન્માનિત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહ-1 દરમિયાન દેશના બહાદુર સૈનિકોને શૌર્ય ચક્ર અને અન્ય શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કર્યા. આ સન્માન એવા લશ્?...