લોકસભામાં રાહુલ ગાંધીના અમિત શાહ પર ગંભીર આરોપથી હોબાળો, સરકારે પુરાવા અથવા માફીની કરી માંગ
લોકસભામાં બુધવારે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા સંબંધિત સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રદર્શન?...
ગુરુપૂર્ણિમાએ લુસડિયા ધામ પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, સંત સુરમલદાસજીની સમાધિએ શીશ નમાવ્યું
ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને ઉજાગર કરતા પવિત્ર પર્વ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ લુસડિયા ધામની ?...
ગુરુપૂર્ણિમાએ CM ભૂપેન્દ્ર પટેલનો સહજ અંદાજ : પ્રોટોકોલ બાજુ પર મૂકી બાળકો અને ગ્રામજનોને મળ્યા
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વિશેષ અવસરે તેમણે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ લુ?...
CJPના વિરોધની આડમાં PM મોદી વિરુદ્ધ અભદ્ર, અપમાનજનક પોસ્ટ મામલે દિલ્હી પોલીસે FIR નોંધી, ‘X’ પાસેથી માગી યુઝર્સની વિગતો
જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સુરક્ષા દળો અને અન્ય બંધારણીય પદાધિકારીઓને નિશાન બનાવતી કથિત અભદ્ર, અપમાનજનક અને માનહાનિકારક સોશિય?...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અપડેટ : મુંબઈથી અમદાવાદ 2 કલાક 7 મિનિટમાં, 21 કિમી ટનલથી 12 સ્ટેશન સુધી જાણો કેટલું કામ પૂર્ણ થયું
ભારતના પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવી રહેલી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. દેશના બે મોટા આર્થિક અને ઔદ્યોગિક ?...
PM મોદીના Net Zero વિઝનને ગુજરાતની મોટી ઉડાન, ગ્રીન એનર્જીમાં ઐતિહાસિક સિદ્ધિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ઊર્જા અને ટકાઉ વિકાસના વિઝનને આગળ વધારતાં ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અ...
રામ મંદિર દાનચોરી કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોર : ‘કોર્ટ રાજકારણ માટેનું સ્થાન નથી, અમારું કામ માત્ર યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાનું’
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે મળેલા દાનની કથિત ચોરી અને નાણાકીય ગેરરીતિઓના કેસમાં CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સોમવાર, 20 જુલાઈ 2026ના રોજ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી....
અમદાવાદ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં 8નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને ₹2 લાખની સહાયની જાહેરાત
અમદાવાદના રામોલ નજીક ગત્રાડ રોડ પર આવેલી કથિત ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ થયેલા ભીષણ વિસ્ફોટ અને આગમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા ?...
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોનાં મોતની આશંકા; બચાવ કામગીરી શરૂ
અમદાવાદના ગત્રાડ રોડ પર આવેલા મહેમુદપુરા વિસ્તારમાં શનિવારે બપોરે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બપોરે આશરે 3:30 વાગ્યે ફેક્ટર?...
ગુજરાતનો દબદબો : ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં મેળવ્યું ટોચનું સ્થાન
દેશનો કોઈ મોટો ઉદ્યોગપતિ જ્યારે ₹500 કરોડ, ₹5,000 કરોડ કે તેનાથી પણ મોટા રોકાણનો નિર્ણય લે છે ત્યારે તેની સામેનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન માત્ર સસ્તી જમીન, કરમાં છૂટ કે સબસિડીનો હોતો નથી. કોઈપણ રોકા...