લવ જેહાદ સૌથી પહેલા ઝારખંડમાં આવ્યો… પીએમ મોદીએ દુમકામાં જેએમએમ-કોંગ્રેસ પર પ્રહારો કર્યા
ઝારખંડના દુમકામાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ, આરજેડી અને જેએમએમ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે ઝારખંડ એ રાજ્ય છે જ્યાં લવ જ?...
જે દિવસે વડાપ્રધાનની કિસ્મતનો ફેંસલો થશે, તે જ દિવસે પીએમ મોદી આ સુપ્રસિદ્ધ મંદિરમાં થઇ જશે ધ્યાનમગ્ન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કાના મતદાન પહેલા તામિલનાડુની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ રૉક મેમૉરિયલ પર ધ્યાન ધરશે. પીએમ મોદીનો આ કન્?...
‘પહેલા બંધારણ વાંચી લો…’, કેજરીવાલને જેલમાં ધકેલી દેવાના આરોપ મુદ્દે PM મોદીનો જવાબ
લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચલાવી રહ્યા છે. જેમા તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રદર્શન, ઓડિશામાં નવીન પટનાયક સ?...
‘મોતનો સોદાગર અને…’, અપશબ્દો સાંભળી ‘ગાલીપ્રૂફ’ બની ગયો, PM મોદીના વિપક્ષ પર પ્રહારો
લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચલાવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમાચાર એજન્સીને ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમા પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર ...
PM મોદીએ પંજાબમાં એકલા ચૂંટણી લડવા પર કરી વાત, અકાલી દળ સાથે અલગ થવાને ગણાવી ભાજપની રણનીતિ
લોકસભા ચૂંટણીની વચ્ચે PM મોદીએ પંજાબમા એકલા હાથે ચૂંટણી લડવા પર વાત કરી છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની ભાજપની રણનીતિ ગણાવી છે. વડા પ્રધાને કહ્યું કે, અકાલ?...
I.N.D.I.A. દેશના બહુમતી હિન્દુઓને હાંસિયામાં ધકેલવા માગે છે, મુસ્લિમો અંગે PMએ કહી આ વાત
લોકસભા ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન પર દેશના બહુમતી હિન્દુઓને હાંસિયામાં ધકેલી દેવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેમણે કહ?...
‘PM મોદીની સાથે છે દૈવીય શક્તિઓ, લોકો તેમને સમજે છે ભગવાન,’ બોલી કંગના રનૌત
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે, તે દરમિયાન બૉલીવૂડ અભિનેત્રી અને મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે એબીપી ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જ્યારે તેમને પ...
‘પીએમની ખુરશી સાથે ઇન્ડિયા ગઠબંધન…’, પાટલીપુત્રથી PM મોદીએ વિપક્ષને લીધું આડે હાથ
લોકસભા ચૂંટણીની વચ્ચે PM મોદીએ વિપક્ષ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ INDIA ગઠબંધનની પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય પાંચ વર્ષમાં પાંચ PM આપવાનો છે. બિહા...
I.N.D.I.A. ને કોઈ મત આપવા માગતું નથી, વિપક્ષનો ફુગ્ગો ફૂટી ગયો, PM મોદીએ તાક્યું નિશાન
લોકસભા ચૂંટણીમાં હવે સાતમા અને અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર ચાલુ રાખ્યા હતા. તેમણે કહ્ય...
‘મુસ્લિમોની 77 જાતિઓને બનાવી દીધી OBC, તેમને બધે જ મળી રહી છે મલાઈ’, વડાપ્રધાનના ટીએમસી-કોંગ્રેસ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમો અને અન્ય પછાત વર્ગ (OBC)ના અનામતનો ઉલ્લેખ કરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘આ પક્ષોએ બ?...