એકમાત્ર ઉદ્દેશ્ય શેખ હસીનાને હટાવવાનો હતો, હિંદુઓને નિશાન બનાવાયા… જયશંકરે બાંગ્લાદેશ હિંસા પર કરી વાત
વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સર્વપક્ષીય બેઠકમાં બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી. આ સાથે વિદેશ મંત્રીએ સર્વસંમત સમર્થન માટે તમામ પક્ષોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં કોંગ્રે...
બાંગ્લાદેશના મુદ્દે મોદી સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, સંસદમાં વિદેશ પ્રધાન આપશે નિવેદન
કેન્દ્ર સરકારે, બાગ્લાદેશમાં આકાર પામેલ તખ્તાપલટાની ઘટનાથી ચિંતીત થઈને, સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકરે કરી હતી. આ બેઠક દરમિયાન વિદેશ મંત...
શિમલા અને મંડીમાં વાદળ ફાટતા નદીઓમાં આવ્યું ઘોડાપૂર, 28 લોકો લાપતા, એકનું મોત
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને મંડી જિલ્લામાંથી ભારે આપત્તિના ભયાનક સમાચાર સામે આવ્યા છે. અહીં શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. https://twitter.com/AHindinews/status/18188469757371...
અનેક સંકટ બાદ પણ ભારત જેવી પ્રગતિ વિશ્વમાં કોઈની નહીં : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે ઝડપથી વિશ્વમાં આગળ વધી રહ્યો છે. CIIના પોસ્ટ-બજેટ સેમિનારના ઉદ્ઘાટન સત્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની તારીખ...
નાની ઉંમરમાં જ કરોડપતિ બની ચૂકી છે મનુ ભાકર, જાણો કેટલી છે નેટવર્થ
ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે. https://twitter.com/India_AllSports/status/1817510827...
અયોધ્યાના રામલલાની ટપાલ ટિકિટ જારી કરનાર લાઓસ વિશ્વમાં પ્રથમ દેશ બન્યો
દક્ષિણ પૂર્વ એશિયાના દેશ લાઓસે અયોધ્યાના શ્રી રામલલાની ટપાલ ટિકિટ બહાર પાડી છે. લાઓસે માત્ર રામ લલાની જ નહીં પરંતુ મહાત્મા બુદ્ધની પણ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. ?...
PM મોદીએ ભારતીય ટીમને આપ્યા અભિનંદન, કહ્યું- દરેક એથ્લેટ ભારતનું ગૌરવ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે દરેક એથ્લેટ ભારતનું ગૌરવ છે. તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ...
રશિયા પછી હવે PM મોદી જશે યુક્રેનની મુલાકાતે, જાણો આ મુલાકાત કેમ છે મહત્વની
રશિયાની મુલાકાત બાદ હવે વડાપ્રધાન મોદી યુક્રેનની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ બે દિવસની રશિયાની મુલાકાતે ગયા હતા, ત્યારબાદ પીએમ મોદી હવે યુક્રેન જશે. દિલ્હીમાં...
પીએમ મોદીએ અગ્નિવીર યોજનાનો વિરોધ કરનારા પર પ્રહાર કર્યા, યોજનાની ખાસિયતો જણાવી
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કારગિલ યુદ્ધમાં(Kargil Vijay Diwas) પાકિસ્તાન પર ભારતની જીતની 25મી વર્ષગાંઠ નિમિત્તે દ્રાસમાં 1999ના કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્?...
‘પાકિસ્તાનના નાપાક ઈરાદા ક્યારેય સફળ નહીં થાય…’ કારગિલ વિજય દિવસ પર PM મોદીનો હુંકાર
25માં કારગિલ વિજય દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કારગિલ યુદ્ધ સ્મારક પર બહાદુર બલિદાનિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જે બાદ પીએમ મોદીએ વોર મેમોરિયલ પહોંચીને જવાનોને સંબોધિત કર્યાં. ...