ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી
આજે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો વિષય '2047માં વિકસિત ભા?...
પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય
પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો પર સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. તણાવ વચ્ચે ભારતે પોતાના એરસ?...
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામેલ
અયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ 5 જૂને પૂરૂં થઈ જશે અને 3 જૂનથી શરૂ થતાં સમારોહમાં 'રામ દરબાર'ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સમતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ?...
Northeast Investors Summitમાં અદાણીની મોટી જાહેરાત, નોર્થઇસ્ટમાં 50,000 કરોડનું કરશે રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા...
રાષ્ટ્રપતિએ સેનાના બહાદુર જવાનોને વીરતા પુરસ્કારથી કર્યા સન્માનિત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહ-1 દરમિયાન દેશના બહાદુર સૈનિકોને શૌર્ય ચક્ર અને અન્ય શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કર્યા. આ સન્માન એવા લશ્?...
‘મોદીની નસોમાં હવે લોહી નથી, પણ ગરમ સિંદૂર છે’,PMએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બિકાનેર પહોંચ્યા. આ દરમિયાન, તેમણે પલાનામાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીએ પહેલી વાર જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન, ?...
22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: બિકાનેરમાં PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરમાં આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે, આપણી સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી હતી. ત્રણેય પાંખની સેનાએ એવો ચક્રવ્યૂહ રચ્યો કે, પાકિ?...
બિકાનેરમાં PM મોદીની જાહેર સભા,કહ્યું- આતંકવાદ સામે ભારતનો બુલંદ અવાજ
ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર બિકાનેરમાં છે. મોદીએ પાકિસ્તાન સરહદ નજીક દેશનોકથી દેશભરના 103 રેલ્વે સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-બાંદ્રા ટ્રેનને લીલી ઝંડ?...
PM મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા, કરણી માતાના મંદિરના દર્શન કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનના બિકાનેરની મહત્વપૂર્ણ મુલાકાતે છે. અહીં તેઓ ભારતીય વાયુસેનાના તે બહાદુર સૈનિકોને મળશે જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ...
PM મોદીનો બીકાનેર પ્રવાસ! કરણી માતા મંદિરે માથું ટેકવશે, 26 હજાર કરોડના આ વિકાસ કાર્યોની રાખશે આધારશિલા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશનોકમાં બનેલા અત્યાધુનિક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને તે બાદ જનસભાને સંબોધિત કરશે. આ અવસર પર 26 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ વાળા પ્રોજેક્ટ્સનું શિલાન્ય?...