મોદી સરકારે ડિફેન્સ માટે આપ્યાં આટલા કરોડ, 9 ટકાનો વધારો કર્યો
મોદી સરકારે ડિફેન્સ માટે માતબર કહી શકાય તેટલું 6.81 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે જેમાં 1.8 લાખ કરોડ મિલિટરી આધુનિકીકરણના ફંડનો પણ સમાવેશ થાય છે આ પૈસામાંથી નવા લડાકૂ વિમાનો, હેલિકોપ્ટર, વોરશિપ્,...
12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, બજેટમાં મોદી સરકારનું મોટું એલાન
મોદી સરકારે મિડલ ક્લાસને એક મોટી ભેટ આપી છે. નાણા મંત્રી સીતારમણે બજેટમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીનું એલાન કર્યું છે એટલે વર્ષે 12 લાખ કમાતા લોકોએ ઈન્કમ ટેક્સ નહીં ચુકવવો પડે. નાણા મંત્રી ?...
PM મોદી મહાકુંભમાં સ્નાન માટે નહીં જાય, 5 ફેબ્રુઆરીની પ્રયાગરાજ મુલાકાત રદ: સૂત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન ...
વજન ઘટાડવાની સાથે ફિટ રહેવા PM મોદીની ટિપ્સ, અક્ષય કુમારે શેર કર્યો ખાસ વીડિયો
થોડા વર્ષો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રસપ્રદ ઇન્ટરવ્યુ લેનાર અભિનેતા અક્ષય કુમારે તેમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીએમ મોદી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક બાબતો વિશે વાત કરતા જોવા મળે ...
હું સ્વયં પણ યમુનાનું પાણી પીવું છુંઃ PM નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક રેલી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર યમુના નદીની સફાઈ મુદ્દે તીખા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કેજરીવાલનું નામ લીધા વ...
મોદી કેબિનેટની બેઠકમાં આજે લેવાયા બે મોટા નિર્ણય, કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી
મોદી કેબિનેટની બેઠકમાં આજે બે મોટા નિર્ણયો પર મહોર લાગી છે. આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો અંગે જાણકારી આપી છે. આમાંથી એક નિર્ણય ખેડૂતોની રાહત માટે છે. જ્યારે બીજા નિર્ણયની અ...
ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં અકસ્માત પર શું કહ્યું? નિવેદન બહાર આવ્યું છે
ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે સવારે થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે X પર લખ્યું, ‘મહાકુંભમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. આ અકસ્માતમા...
‘મહાકુંભની ઘટનાથી ખૂબ જ દુઃખી છું,….’, ભાગદોડની ઘટના બાદ PM મોદીની પહેલી પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મહોત્સવ ચાલી રહ્યો છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ત્યારે આજે (29 જાન્યુઆરી 2025)એ મૌની અમ?...
‘તમે અમદાવાદમાં થયેલા કોલ્ડપ્લેની તસવીરો જોઈ હશે…’, કૉન્સર્ટ અંગે બોલ્યા વડાપ્રધાન મોદી
બ્રિટિશ બૅન્ડ કોલ્ડપ્લે ભારતમાં 'મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ' ટૂર કરી રહી છે. તાજેતરમાં તેણે મુંબઈ અને અમદાવાદમાં પર્ફોર્મ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કોલ્ડપ્લે કૉન્સર્ટની ચર્ચા છેલ્લા ઘણાં મહિન?...
140000000 લોકોએ લગાવી સંગમમાં ડૂબકી, આવતીકાલે મૌની અમાવસ્યા પર 10 કરોડ લોકો પહોંચી શકે છે પ્રયાગરાજ
મહાકુંભમાં સતત લોકો ઉમટી રહ્યા છે. પ્રયાગરાજના સંગમ કિનારે આયોજિત મહાકુંભને 16 દિવસ થઈ ગયા છે. આ 16 દિવસમાં 14 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. આ તરફ હવે 29મીએ યોજાનાર મૌની અમાવસ્યાના અમૃતસ્નાનની...