નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતેથી રૂ.૪૪,૨૧૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ સુરતના ડાયમંડ અને નવસારીના પરિધાનની ગુંજ વિશ્વભરમાં ફેલાશે પી.એમ. મિત્ર પાર્ક નવસારી અને આસપાસના ગામોમાં રોજગારીના ?...
વારાણસીમાં પીએમ મોદીએ સૌને ચોંકાવ્યા, અડધી રાતે કાફલો અટકાવ્યો, જુઓ પછી શું થયું…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેમણે GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. ત્યારબાદ મહેસાણાના વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહાદેવ મં?...
ગુજરાતના નાના ગામમાં ખૂલી હતી પહેલી અમૂલ ડેરી, આજે ડેરી જગતમાં રચ્યો ઈતિહાસ,
ગુજરાતના એક નાનકડા ગામમાંથી શરૂ થયેલી ડેરી, આજે અમૂલના નામે દેશની સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ. ઉત્તર ભારતથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વ સુધી અમૂલનો પ્રભાવ છે. આંકડાઓ જ તેની સફળતાની વાર્તા કહે છે....
મહેસાણામાં PM નરેન્દ્ર મોદીએ 13 હજાર કરોડના વિકાસ કામોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાળીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી છે. તેમણે વાળીનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા બાદ પૂજા અર્ચના પણ કરી. આ સાથે જ ડિજિટલી 13 હજાર કરોથી વધુના વિકા...
‘તમામ સંકલ્પને પૂર્ણ કરવા સરકાર…’, ખેડૂત આંદોલન વચ્ચે PM મોદીના ટ્વિટે પકડ્યું ચર્ચાનું જોર
હાલ ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, ખેડૂતો પોતાની અલગ-અલગ માંગણીઓ સાથે દિલ્હીની સરહદો પાસે પડાવ નાખી રહ્યા છે. સરકારના મંત્રીઓ સાથે ચાર રાઉન્ડની વ?...
PM મોદીના હસ્તે Amulના નવા 5 પ્રોજેક્ટોનું લોકાર્પણ, કહ્યું ‘અમૂલ એટલે વિશ્વાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહેમાન બન્યા છે. આ દરમિયાન આજે સવારે PM મોદી અમદાવાદ પહોંચ્યા અનેગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કા...
PM મોદી આજે વાળીનાથ ધામમાં: કરશે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા
મહેસાણાના તરભ વાળીનાથ ધામની આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અહીં PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. મહત્વનું છે કે, સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર છે. આ ?...
PM નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક પ્રોજેક્ટ ખૂલો મુકાશે, 8030 ગ્રામ પંચાયતોને થશે લાભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, તેઓ ગુજરાત માટે અનેક વિકાસકાર્યોની ભેટ લઇને આવી રહ્યા છે, ત્યારે મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ ₹13,000 કરોડથ...
તા.૨૨મીએ નવસારી ખાતેથી વડાપ્રધાનના હસ્તે રૂ.૩૪ કરોડના ખર્ચે સુરતના નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ ભવન(ITI)નું ઈ-લોકાર્પણ થશે
આગામી તા.૨૨મીએ નવસારી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત થશે. જેમાં રૂ.૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત મજુરાગેટ સ્થિત ઔદ્યોગિક તાલિમ સંસ્?...
WITT Speaker Gallery Day 2 : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ રહેશે ઉપસ્થિત
WITT ની બીજી આવૃતિમાં ગ્લોબલ સમિટના બીજા દિવસે ‘India: Poised for a Big Leap’ થીમ પર ચર્ચા કરવા અશ્વિની વૈષ્ણવ, રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રીય મંત્રી, હાજર રહેશે. 25 ફે?...