’17મી લોકસભામાં મુસ્લિમ બહેનોને ત્રિપલ તલાકથી મુક્તિ અપાવી’, લોકસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી
સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે સંસદના બંને સદનોમાં અયોધ્યા સ્થિત રામ મંદિરના નિર્માણ અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ચર્ચા થઈ છે. ત્યારે આ ધન્યવાદ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદ...
ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો
વિરોધ પક્ષના કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના પીએમ નરેન્દ્ર મોદી અંગે જ્ઞાતિ આધારિત અભદ્ર ભાષાનો ઉલ્લેખ કરવા મામલે વિરોધ થઈ રહ્યો છે, ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સરદારની પ્રતિમા પાસ?...
દુબઈના આ કાર્યક્રમમાં PM મોદીની સાથે શાહરુખ ખાન પણ થશે સામેલ, 15 મિનિટ આપશે સ્પીચ
દુબઈમાં ‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’ 2024 યોજાશે. આ ઈવેન્ટમાં વિશ્વની તમામ પ્રખ્યાત હસ્તીઓ શામેલ થશે આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર શાહરૂખ ખાન, તુર્કીના પ્રધાનમંત્રી, કતરન...
NIA ઓફિસરના રોલમાં યામી ગૌતમ, અરુણ ગોવીલે નિભાવ્યું વડાપ્રધાન મોદીનું પાત્ર
ફિલ્મ ઉરીમાં દમદાર અભિનયથી લોકોનું દિલ જીતનાર એકટ્રેસ યામી ગૌતમ ફરી એકવાર ફિલ્મ આર્ટીકલ 370 માં ધમાલ મચાવવા તૈયાર છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આદિત્ય સુહાસ જાંભલેએ કર?...
PM મોદીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી, જયંત ચૌધરીએ લખ્યું- દિલ જીતી લીધું
કેન્દ્ર સરકારે પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. વડાપ્રધાનની જાહેરાત પર ચ?...
માફી માગે રાહુલ…OBC મુદ્દે ભાજપના સાંસદ નરહરી અમીને કોંગ્રેસને બતાવ્યો અરીસો, ચારે બાજુથી ઘેરાયા રાહુલ ગાંધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઓબીસી જ્ઞાતિને લઈને કરેલી ટિપ્પણી બાદ રાહુલ ગાંધી ચારે તરફથી ઘેરાઈ ગયા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ નરહરી અમીને તથ્યોને સામે રાખતા રાહુલ ગાંધી પર પલટવાર કર...
‘તેમના યોગદાનને લોકો યાદ કરશે…’ રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના યોગદાનની પ્રશંસા કરી છે અને કહ્યું કે જ્યારે પણ લોકશાહીની ચર્ચા થશે ત્યારે ડૉ. મનમોહન સિંહના યોગદાનને યાદ કરવામાં આવશે. રાજ્ય?...
એક રાષ્ટ્ર, એક ચૂંટણી બાદ હવે ‘વન નેશન વન ઇન્કમટેક્સ’ની તૈયારી! સંસદમાં પ્રશ્ન ગૂંજતા નાણામંત્રીએ કર્યો ખુલાસો
અપ્રત્યક્ષ એટલે કે ઈનડાયરેક્ટ ટેક્સ લગાડવા માટે દેશમાં 1 જૂલાઈ 2017થી વન નેશન વન ટેક્સનાં સિદ્ધાંતનાં આધાર પર GST લાગૂ કરવામાં આવ્યું. ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર હવે એક જ ટેક્સ GST લગાડવામાં આવે છે. તો ?...
એનર્જી સેક્ટરનો કિંગ બનશે ભારત, વેદાંતા, રિલાયન્સ જેવી કંપનીઓ સાથે PM મોદીએ માસ્ટર પ્લાન પર કરી ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલ અને ગેસ કંપનીઓના ટોચના સ્તરના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ભારતમાં ઉપલબ્ધ તકો, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને સંશોધન અને ઉત્પાદન તરફ લેવાયેલા ?...
PM નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, મનમોહન સિંહને લઈ કહી આ મોટી વાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બજેટ સત્રની શરૂઆતમાં સંબોધન આપ્યું હતું. ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મ?...