પોખરણમાં આજે ત્રણેય સેના સંયુક્ત રીતે ‘ભારત શક્તિ’ અભ્યાસ કરશે, PM મોદી પણ ઉપસ્થિત રહેશે
રાજસ્થાનના પોખરણમાં આજે સેનાની ત્રણેય પાંખ સહિયારી 'ભારત શક્તિ' કવાયત કરશે. આમાં સ્વદેશી સંરક્ષણ સાધનોની ક્ષમતાનું પ્રર્દશન થશે. આ કવાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. https://twitter.com/ani_digi...
અમદાવાદના સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલેપમેન્ટ થશે, PM મોદીના હસ્તે પ્રોજેક્ટ કરાયો લોન્ચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે ર?...
દેશભરમાં લાગુ થયુ CAA, મોદી સરકારે જારી કર્યુ નોટિફિકેશન, ત્રણ દેશોના બિન મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિક્તા
નાગરિક્તા સંશોધન કાયદાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીએએને લઈને નોટિફિકેશન જારી કરી દેવાયુ છે. દેશમાં બિન મુસ્લિમ શરણાર્થીઓને મળી શકશે નાગરિક્તા. કેન્દ્રની મોદી સરકારે નાગર?...
PM મોદીનું એલાન: DRDOનું મિશન દિવ્યાસ્ત્ર સફળ, જાણો કેમ આ મિશન હતું ખાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે DRDOનું મિશન દિવ્યસ્ત્ર સફળ થયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કરી કહ્યું કે,...
પીએમ મોદીની વધુ એક ગેરંટી થઈ શકે છે પૂરી, દેશમાં આજે લાગુ પડી શકે છે CAA
નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી માહિતી સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે સિટીઝન એમેંડમેન્ટ એક્ટ નિયમોને સૂચિત કરી શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગયા મહિને કહ્યું હતું કે ?...
20 મિનિટમાં ગુરુગ્રામથી દ્વારકા પહોંચી જવાશે, દેશનો પ્રથમ 8 લેન દ્વારકા એક્સપ્રેસ વેનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. તેમના કાર્યક્રમ માટે વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. કર્યું છે. PMએ અહીં ગુરુગ્રામમાં દેશભરમાં આશરે રૂ. ...
કેન્દ્રીય રાજ્ય કક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કઠલાલ ખાતે રૂ. ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આઇસીડીએસ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત ૨૦૨૪ ના સંકલ્પને સાકાર કરવા ભારતની આવતીકાલ સમાન નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને શિક્ષણ પૂરું પાડવા આઇસીડીએસ વિભાગ કટિબદ્ધ છે ત્યારે ક?...
આવતીકાલે ફરી PM મોદી ગુજરાત પ્રવાસે: કરશે વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ, સંબોધશે જનસભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 12 માર્ચ 2024 એટલે કે કાલે દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્?...
PM મોદીનું પુતિન માન્યા! ભારતે રોકાવ્યો યુક્રેન પર રશિયાનો પરમાણુ હુમલો, અમેરિકી રિપોર્ટમાં ઘટસ્ફોટ
અમેરિકન અધિકારીઓના હવાલાથી એક જાણીતી ન્યૂઝ એજન્સીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ 2022માં યુક્રેન પર પરમાણુ હુમલો કરવાની યોજના ભારતના કારણે રદ કરી દીધી હતી. જ્યારે રશિયન સેનાને એક પ...
દ્વારકા એક્સપ્રેસ-વેના 4100 કરોડના ખર્ચે નિર્મિત હરિયાણાના ભાગનું PMના હસ્તે આજે ઉદઘાટન
દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણાવાળા ભાગનું આજે ઉદઘાટન થવાનું છે. આ એક એલિવેટેડ એક્સપ્રેસ વે છે. તેનાથી નેશનલ હાઈવે 48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે વાહનવ્યવહારને સુગમ બનાવવા અને વાહનોની ભીડ ?...