હું સદાય તેમનો આભારી રહીશ’, કોણ હતા કર્પૂરી ઠાકુર? જેમના વિશે PM મોદીએ લખ્યો લેખ
PM નરેન્દ્ર મોદીની કલમે... બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને સામાજિક ન્યાયના પ્રણેતા કર્પૂરી ઠાકુરની આજે 100મી જન્મજયંતિ છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે, કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્નથી સન્...
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં માતરમાં આવેલા રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
તેજસ્વી આધ્યાત્મિક મહાપુરુષ અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, ત્યારે કેન્દ્રીય સંચાર મંત્ર...
PM મોદીએ શેર કર્યો પ્રાણ પ્રતિષ્ઠાનો VIDEO, કહ્યું ‘અયોધ્યામાં જે ગઇ કાલે જોયું તે વર્ષો સુધી યાદ રહેશે’
રામ ભક્તોની 500 વર્ષ જૂની રાહ ગઈકાલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમાપ્ત થઈ ગઈ છે. અયોધ્યાના નવા મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ ગર્ભગૃહની અં...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલી 10 મોટી વાતો
બહુપ્રતિક્ષિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આજે અયોધ્યામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ રહ્યા છે. આ મંદિર આ વિધિના બીજા જ દિવસે ...
અયોધ્યામાં જય જય શ્રી રામના જયઘોષ વચ્ચે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, દેશમાં દિવાળીનો માહોલ
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા છે. તે પહેલા પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી અયોધ્યાની તસવીર લેવામાં આવી છે. જેમાં અયો?...
પ્રાણ પ્રતિષ્ઠા સાથે ભારતવર્ષના નવનિર્માણનો પ્રારંભઃ ભાગવત
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું 3 અથોષ્યામાં જન્મભૂમિમાં 4 રામલલ્લાનો પ્રવેશ તથા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ભારતવર્ષના નવનિર્માણનો પ્રારંભ થશે. તેમણે ઉમેર્?...
અયોધ્યાનો ઇતિહાસ, મહત્વ અને જોવાલાયક સ્થળો
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે આખા દેશમાં એક ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ સમારોહની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. પ્રાણ ?...
ભારતનું ગૌરવ – શ્રી રામજન્મભૂમિ મંદિર, અયોધ્યા
કોઈ પણ રાષ્ટ્રનું અસ્તિત્વ, અસ્મિતા અને સ્વાભિમાન તે દેશના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રો, મહાપુરુષો, સ્મારકો અને સાંસ્કૃતિક ધરોહરોના સંરક્ષણ અને સંવર્ધન પર નિર્ભર છે. આપણા ઇતિહાસનું આ એક કડ...
દિવસભર માત્ર નારિયેળ પાણી પીવું, ગાયની સેવા અને વસ્ત્રદાન: જાણો PM મોદીની 11 દિવસની ખાસ દિનચર્યા
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ભગવાન રામના આગમન માટે તૈયાર છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને એ પહેલા હાલ અનુષ્ઠાન વિધિ ચાલી રહી છે. અયોધ્...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટેની મૂર્તિ ફાઈનલ
અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરમાં 22મીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. આ માટે તૈયાર કરાયેલી ત્રણ પૈકીની એક મૂર્તિ ફાઈનલ કરી લેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પોતા...