5 એકરનું સંકુલ, 108 ફૂટ ઊંચું શિખર, 10 ગર્ભગૃહ… કલ્કી ધામ મંદિર હશે અનોખું
પૌરાણિક માન્યતાઓ અનુસાર, કળિયુગ 432000 વર્ષનો છે, જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે, ત્યારે ભગવાન કલ્કી અવતાર લેશે. આ રીતે, સંભલનું કલ્કી ધામ વિશ્વનું પ?...
માલદીવ-ચીનને લઇ ભારતનો મોટો નિર્ણય, હવે લક્ષદ્વીપમાં બનશે આ બેઝ, રક્ષામંત્રી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ હવે ભારત સરકારે અગાતી અને મિનિકૉય ટાપુઓ પર નૌકાદળનું બેઝ બનાવવાનો નિર્ણય લીધો છે. INS જટાયુ નેવલ બેઝ મિનિકૉય ખાતે બનાવવામાં આવી રહ્યું છે. જ...
5 દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે PM મોદી, આ તારીખે આવશે ગુજરાત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
પીએમ મોદી હાલ કતારના પ્રવાસે છે. પ્રવાસમાંથી પરત આવ્યા બાદ પીએમ 20 ફેબ્રુઆરીએ જમ્મુની મુલાકાતે જવાના છે. પીએમ અહીં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેમની મુલાકાત પહેલા તમામ તૈયારીઓ પૂર્?...
5 જ મિનિટમાં PM Surya Ghar Yojana માં આ રીતે કરો એપ્લાય
નાણામંત્રીએ બજેટ 2024 દરમિયાન રૂફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. 13 ફેબ્રુઆરી, 2024 ના રોજ, વડા પ્રધાન નર?...
‘દુબઈમાં ભારતીય શ્રમિકો માટે હોસ્પિટલ બનશે, UAE સરકારે જમીન ફાળવી’, PM મોદીએ કરી જાહેરાત
વડાપ્રધાન યુએઈની મુલાકાતે છે. વડાપ્રધાને અબુધાબીમાં શાનદાર મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે સાથે તેમણે એક બીજી પણ મોટી જાહેરાત કરી હતી. આજે સવારે યુએઈના ઉપરાષ્ટ્રપતિએ દુબઈમાં ભારતીય ?...
‘આ મંદિર વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે, UAEએ 140 કરોડ દેશવાસીઓનું દિલ જીત્યું: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે તે ભારત અને અરેબિયાના લોકો વચ્ચેના પરસ્પર પ્રેમનું પ્ર...
PM મોદી UAEથી કતર જશે, ભારત માટે આ નાનકડો દેશ કેમ મહત્વનો છે?
UAEમાં BAPS મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતર જશે. કતર મધ્ય પૂર્વમાં એક નાનો દેશ છે, પરંતુ વિદેશી વ્યૂહરચનાની દૃષ્ટિએ કતરની પોતાની આગવી ઓળખ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, કતર સ?...
‘જે જમીન પર આંગળી મૂકી દેશો એ મંદિર માટે આપી દઇશ’ ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં PMએ સંભળાવ્યો કિસ્સો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની રાજધાની અબુ ધાબીમાં છે. અહીં તેઓ મંગળવારે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરી રહ્યા ?...
‘UAEએ ખૂબસૂરત નામ રાખ્યું’, PM મોદીએ ‘જીવન કાર્ડ’નો ઉલ્લેખ કરી જણાવ્યા ફાયદા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં ભારતીય સમુદાયને સંબોધન કરી ભારતની ડિજિટલ ક્રાંતિની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે ‘જીવન કાર્ડ’નો ઉલ્લેખ કરી તેનો ફાયદો પણ જણાવ્યો હતો. તેમણે સંબોધનમા...
14 ફેબ્રુઆરીનો એ કાળો દિવસ દેશ ક્યારેય નહીં ભૂલે, જ્યારે CRPFના 40 જવાનો થયા હતા શહીદ, PMએ આપી શ્રદ્ધાંજલિ
વર્ષ 2019નો આજનો દિવસ એટલે કે 14 ફેબ્રુઆરીના દિવસે જ પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં આપણાં 40 વીર જવાનો શહીદ થયા હતા. આજે આ હુમલાની વરસીના દિવસે PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પુલવામામાં શ?...