ઓસમાણ મીરનું ભજન સાંભળીને વડાપ્રધાન મોદી મંત્રમુગ્ધ, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો
500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે. આ દરમિયાન અને લોકગાયકો રામલલાના આગમનને લઈને ભજન બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિયા ?...
માલદીવના પ્રમુખે પ્રવાસીઓ મોકલવા ચીનને વિનવણી કરી
માલદીવના ત્ર્રણ મંત્રીઓ દ્વારા પીએમ મોદી અંગે અપમાનજનક ટિપ્પણી બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવ વિરુદ્ધ ઉગ્ર અસંતોષ સર્જાયો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ માલદીવની હોટેલ, ...
85 વર્ષનાં માજીએ 31 વર્ષથી રામમંદિર માટે મૌન પાળેલું,22 જાન્યુઆરીએ તોડશે; અયોધ્યામાં મૌની માતા તરીકે પ્રખ્યાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 22 જાન્યુઆરીએ ઘરમાં દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. હવે રામમંદિર નિર્માણને લઈને પણ ઘણી વાતો બહાર આવી રહી છે. ઝારખંડનાં 85 વર્ષના સરસ્વતી દેવી છેલ્લાં 31 વર્ષ?...
ભારતના સોશિયલ નેટવર્કની ફોજે માલદીવ્ઝની સાન ઠેકાણે લાવી દીધી
બે દેશો વચ્ચે પહેલી વાર સોશિયલ નેટવર્ક પર યુદ્ધ લડાયું છે. સામાન્ય રીતે પ્રતિસ્પર્ધી રાજકીય નેતાઓ વચ્ચે કે રાજકીય જૂથો વચ્ચે સામસામે ટ્વિટ્સનો મારો ચલાવાય છે અને થોડા સમયમાં બધું શાંત પડી ?...
ભારતીયો માલદીવ્સ ના જાય તો ટુરિઝમ પડી ભાંગે
માલદીવ્સમાં આવતા વિદેશીઓમાં ભારતીયો ટોપ પર છે. માલદીવ્સ ટુરિઝમે બહાર પાડેલા આંકડા પ્રમાણે, 2023માં કુલ 2.09 લાખથી વધારે ભારતીયો વેકેશન માણવા માલદીવ્સ આવેલા. રશિયા બીજા નંબરે અને ચીન ત્રીજા નંબ?...
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું વધુ એક રામ ભજન
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ પહેલા તેને લઈને લોકોમાં જબરદસત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈદિક પરંપરા મુજબ અયોધ્યા?...
લક્ષદ્વીપમાં ટૂરિસ્ટ વધે તો પણ માલદીવ્સને નુકસાન નહીં, ફાયદો થશે’, ભારત સાથે વિવાદ વચ્ચે ચોંકાવનારો દાવો
માલદીવ્સ સરકારને હાથનું કર્યું હૈયે વાગી રહ્યું હોય તેમ આર્થિક સંકટ અને ભારતીયો તરફથી માલદીવ્સના બહિષ્કારનો ડર સતાવા લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને માલદી?...
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM મોદીએ સોશિયલ મીડિયાને રામમય બનાવી દીધુ, આજે વધુ એક ભજન કર્યું શેર
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ પહેલા તેને લઈને લોકોમાં જબરદસત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ?...
વાયબ્રન્ટ ગુજરાત 2024 : કેવી રહી 20 વર્ષની વાયબ્રન્ટ ગુજરાતની સફર, જાણો
દેશના વડાપ્રધાન અને એ સમયે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું ગ્લોબલ વિઝન જેની અનુભૂતિ આજ સુધી ગુજરાત કરી રહ્યું છે. દર 2 વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ કે જેના થકી કરોડોના એમઓયુ અને ?...
ભારતની પ્રશંસા વચ્ચે ચીનનું વધુ એક આશ્ચર્યજનક પગલું
પૂર્વીય લદ્દાખમાં ગલવાન હિંસા પછી વર્તમાન સમયમાં ભારત અને ચીનના સંબંધો અત્યંત તણાવપૂર્ણ સ્થિતિમાં છે. આવા સંજોગોમાં ચીને ગુરુવારે પહેલી વખત ભારત અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. દુન?...