રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા નગરીને મળશે રૂ. 16 હજાર કરોડની ભેટ, PM મોદીની મુલાકાત બનશે ઐતિહાસિક
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અયોધ્યા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર યુપીને કરોડોન?...
વડાપ્રધાન મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી, કહ્યું આ યાત્રા યોજનાઓનો લાભ લેવા માટેનો મોટો અવસર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એક વાર વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓને તેમના વ્યવસાય, પરિવાર અને ક...
PM મોદીના નામે નવો રેકોર્ડ, YouTube પર 2 કરોડ સબસ્ક્રાઇબર ધરાવનારા વિશ્વના પ્રથમ નેતા બન્યા
નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલે ભારત અને વિશ્વના અન્ય નેતાઓની યુટ્યુબ ચેનલોને વ્યુ અને સબસ્ક્રાઈબર્સની બાબતમાં પાછળ પછાડી દીધી છે. પીએમ મોદી હંમેશા ડિજિટલના પક્ષમાં રહ્યા છે. તેમની ગણતરી એ?...
અમને અમારા વારસા પર ગર્વ છે, દુનિયાનો દૃષ્ટિકોણ પણ બદલાયો: PM મોદી
ગુરુ ગોવિંદ સિંહ જીના પુત્રોની શહાદતને યાદ કરવા માટે આજે એટલે કે 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ માટે ભારત મંડપમમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિય?...
દેશને મળશે વધુ 6 વંદે ભારત એક્સપ્રેસ, PM મોદી આપશે લીલી ઝંડી, જાણો ક્યા શહેરને મળશે
દેશમાં લોકોને સેમી હાઈ સ્પીડ ખૂબ પસંદ આવી રહી છે. આવી સ્થિતિમાં, લોકોની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે, દેશને ટૂંક સમયમાં વધુ 6 વંદે ભારત મળવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, વંદે ભારતમાં ઓક્...
ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય મહેમાન હશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, PM મોદીનું આમંત્રણ સ્વીકાર્યું
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 2024ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યુ હતું જે તેમણે સ્વીકારી લીધુ છે. આ પહેલા અમેરિકી પ્રમુખ જો બ?...
ભારતમાં પણ ધાર્મિક લઘુમતી પ્રત્યે ભેદભાવ રખાતો નથી : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતીય સમાજમાં કોઈ પણ ધાર્મિક લઘુમતિ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો જ નથી. આ સાથે તેઓના ટીકાકારોને તેઓએ એમને કઠોર જવાબ આપી દીધો હતો. ઈંગ્લેન્ડનાં આર?...
જો અમારા નાગરિકે કંઈ પણ ખોટું કર્યું છે તો….: આતંકી પન્નૂની હત્યાના ષડયંત્ર પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
અમેરિકા દ્વારા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો પર વડાપ્રધાન મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે જો કોઈ દેશ અમને કોઈ માહિતી આપશે તો અમે ચો?...
तीन महीने बाद ‘INDIA’ के नेताओं का महाजुटान, क्या खत्म कर पाएंगे सीट शेयरिंग का सिरदर्द?
लोकसभा चुनाव में बीजेपी से मुकाबला करने के लिए बने विपक्षी गठबंधन ‘INDIA’ की तीन महीने के बाद मंगलवार को दिल्ली में बैठक होने जा रही है. 2024 चुनाव की तैयारियों और रणनीति बनाने के लिए INDIA गठबंधन में स?...
કોતરકામના થાંભલા, દિવાલો પર રામ ચિત્ર..આવુ હશે અયોધ્યામાં બની રહેલ એરપોર્ટ, જુઓ તસવીરો
રામમંદિરના ઉદ્ઘાટન પહેલા તૈયાર થનાર અયોધ્યા એરપોર્ટ આર્કિટેક્ચરની દૃષ્ટિએ એક ચમત્કાર સાબિત થશે. નિર્માણાધીન એરપોર્ટ પર પ્રથમ નજર બતાવે છે કે તે શહેરની સમૃદ્ધ વારસો અને સંસ્કૃતિને પ્રતિબ?...