CM યોગી દિલ્હીમાં PM મોદીને મળ્યા, પ્રયાગરાજ કુંભ મેળામાં હાજરી આપવા આપ્યું આમંત્રણ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગીએ PM મોદીને પ્રયાગરાજ મહાકુંભ 2025 માં આવવા માટે ?...
પીએમ મોદીએ પ્રથમ પૉડકાસ્ટમાં કહ્યું; ‘હું પણ માણસ છું, કોઇ ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મોટું નિવેદન આપ્યું છે. જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પૉડકાસ્ટ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદીએ કહ્યું કે 'હું પણ મનુષ્ય છું કોઇ ભગવાન નથી. ભૂલો મારાથી પણ થાય ?...
‘ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે’, ઓડિશાથી પીએમ મોદીનો દુનિયાને સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ઓડિશા મુલાકાતને ઉજવતા 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ભુવનેશ્વરમાં યોજાયું, જેમાં ભારતીય સંસ્કૃતિ, વારસો, અને એનઆરઆઈના યોગદાનને વધાવવાની મુખ્ય تھیમ ?...
PM મોદીએ ઓડિશાના વારસાની મહત્તા સમજાવી, જાણો શું કહ્યું…
PM નરેન્દ્ર મોદી બે દિવસની ઓડિશાની મુલાકાતે છે. તેમણે આજે ભુવનેશ્વરમાં 18 મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ઓડિશામાં દરેક પગલે આપ?...
મહાકુંભથી કેટલી આવક થશે? CM યોગીએ જણાવ્યા અર્થવ્યવસ્થાને બુસ્ટ કરતાં આંકડા, રેકોર્ડ તૂટશે
મહાકુંભમાં આ વર્ષે 40 કરોડ શ્રદ્ધાળુઓના આવવાની અપેક્ષા છે, એવામાં મહાકુંભમાંથી 2 લાખ કરોડ રૂપિયા સુધી રેવન્યૂ જનરેશન વધવાની ધારણા છે. એક કાર્યક્રમમાં સીએમ યોગીએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્?...
PM મોદી કરશે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન, 70 દેશોના 3000 NRI લેશે ભાગ
પીએમ મોદી આજે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભારતના વૈશ્વિક જોડાણના વધતા મહત્ત્વ અને દેશના ભવિષ્યને આકાર આપવામાં ડાયસ્પોરાની ભૂમિકા પર વાત કરશે. જયારે 10 જ...
Microsoft ભારતમાં આટલા અબજ ડોલરનું રોકાણ કરશે! CEO સત્ય નડેલાની જાહેરાત
Microsoftના CEO સત્ય નડેલાની ભારત મુલાકાત દરમિયાન, કંપનીએ ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારતમાં $3 બિલિયનના રોકાણની મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને AI-FIRST નેશ...
અમેરિકા 26 વર્ષ બાદ ભારત પર લગાવેલો પ્રતિબંધ હટાવશે, પાકિસ્તાનને લાગશે મરચાં
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા અમેરિકાએ બંને દેશો વચ્ચે પરમાણુ ડીલ મુદ્દે લાગુ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા ભારતીય પરમાણુ કંપનીઓ અને અમેરિકન કંપનીઓ વ?...
અમિત શાહ આજે CBIનું ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કર્યું, જે કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) માટે વાસ્તવિક સમયની માહિતી શેર કરવા અને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાયના ઝ?...
PM મોદી આજે જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરશે, શરૂઆતમાં ત્રિજ્યા 721Km હશે
6 ડિસેમ્બર 2023ને પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ નિર્ણયથી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના પઠાણકોટ વિસ્તારોને રાહત મળશે, કારણ કે આ પ્રયાસથી ફિરોઝપ...