પોરબંદર : AAPના ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયા સામે ખંડણી અને ધમકીની ફરિયાદ, બગવદર પોલીસે તપાસ શરૂ કરી
પોરબંદર જિલ્લાના રાજકારણ અને સ્થાનિક સ્તરેથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયા સામે બગવદર પોલીસ મથકે ધમકી આપી ખંડણી માંગવાનો ગંભીર ગુ?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં ભાજપનો દબદબો, અનેક બેઠકો પર બિનહરીફ જીત નોંધાઈ
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યના અનેક જિલ્લાઓમાં બિનહરીફ જીત મેળવીને પોતાની મજબૂત સ્થ?...
માધવપુર મેળાનો ભવ્ય પ્રારંભ : સાંસ્કૃતિક એકતા અને વિકાસનું અનોખું પ્રતીક
ગુજરાતના પોરબંદર નજીક આવેલા માધવપુરમાં યોજાતા પ્રસિદ્ધ માધવપુર મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ અવસરે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ માધવપુરવાસીઓ અને મેળામાં ઉપસ્થિત તમામ લોકોને શુભક...
લાકડા, નારિયેળના દોરડાથી બનેલું જહાજ એન્જિન-GPS વિના પોરબંદરથી ઓમાન જશે
અજંતા ગુફાઓમાં મળેલા પ્રાચીન ચિત્રોના આધાર પર લગભગ 2,000 વર્ષ જૂની ભારતીય જહાજ નિર્માણ ટેકનિકથી તૈયાર કરાયેલું આઈએનએસવી કૌડિન્ય ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાનું જીવંત પ્રતીક બનવા જઈ રહ્યું છે. ...
વિદેશમાં નોકરીના બહાને સાયબર ગુના કરાવવાના રેકેટનો પર્દાફાશ, પોરબંદરથી એકની ધરપકડ
ગુજરાતમાંથી વિદેશમાં નોકરીની લાલચ આપી યુવાઓને બંધક બનાવીને સાયબર ગુના કરાવવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ બહાર આવ્યું છે. આ રેકેટમાં ચીનની ગેંગનો પણ સીધો સંડોવણી હોવાનું સામે આવ્યું ...
સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું, આજથી જંગલ સફારીનો પ્રારંભ
એશિયાટિક સિંહોના વિશ્વપ્રસિદ્ધ નિવાસસ્થાન ગીરના જંગલમાં સિંહોના ચાર માસના ‘વેકેશન’નો અંત આવી ગયો છે અને આજે પ્રવાસીઓ માટે જંગલ સફારીનું પહેલું પ્રવાસ શરૂ થયું છે. ગિરના જંગલમાં ચોમાસું અ...
સલાયામાં ઈમિગ્રેશન સમસ્યા : 40 વહાણ અટક્યાં, ₹1000 કરોડનો વેપાર સ્થગિત
ગુજરાતમાં 200થી 1000 ટનની ભાર વહન શકિત ધરાવતા લાકડાના 280 યાંત્રિક વહાણો મુખ્યત્વે વિદેશમાં ભારતીય માલનું પરિવહન કરવામાં જોડાયેલા છે, જેમાં સલાયા, મુંદ્રા, પોરબંદર, માંડવી અને બેડી બંદરના વહાણોન?...
ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, હાઈસ્પીડ કોરિડોર બનાવાશે
ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રમાં, નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ અનેક લોક કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. ગુજરાતમાં નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સ?...
પોરબંદર પાસે મોકરમાં ભાગવત કથામાં બોધ સાથે પર્યાવરણનું કાર્ય કરતાં વક્તા વૈશાલીબાળા
પોરબંદર પાસે મોકરમાં યોજાયેલ ભાગવત કથામાં બોધ સાથે પર્યાવરણનું કાર્ય વક્તા વૈશાલીબાળા દ્વારા કરાયું. વ્યાસપીઠ પરથી કથા સંદેશ સાથે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું હતું. પોરબંદર પાસેનાં મોક?...
પોરબંદર પાસે મોકરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ભાવ ઉમંગ સાથે થયો પ્રારંભ
પોરબંદર પાસે મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભાવ ઉમંગ સાથે પ્રારંભ થયો છે. વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને ભાવિકો કથામૃત લાભ લઈ રહ્યાં છે. ...