નડિયાદ : માં ચેરીટેબલ ટ્રસ્ટના નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત પ્રેસ વાર્તા યોજાઈ
નડિયાદ નગરના પ્રાંગણમાં, જય મહારાજ ની પવિત્ર ભૂમિ પર તારીખ 3/10/2024 થી તારીખ 11/ 10/ 2024 દરમિયાન માં ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024 નું ભવ્યાતિભવ્ય આયોજન ર?...
તાપી જિલ્લામાં યોજાનાર દસમા તબક્કાના “સેવા સેતુ” તથા “સ્વચ્છતા હી સેવા”કાર્યક્રમના પ્રચાર પ્રસાર અંગે કલેકટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ,...
બાંગ્લાદેશઃ હિન્દુઓ નમાજની પાંચ મિનિટ પહેલાં પૂજા, લાઉડ સ્પીકર બંધ કરે
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે એક તાલિબાની ફરમાન જારી કર્યું છે, જેમાં દુર્ગાપૂજા પહેલાં દેશના લઘુમતી હિન્દુ સમુદાયની દુર્ગાપૂજા સમિતિઓને અઝ?...
પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા બળાત્કાર બાદ જઘન્ય રીતે હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
મહિલા ડોકટર સાથે રેપ પછી હત્યાની ઘટના સંદર્ભે પશ્ચિમ બંગાળની સરકારે જે રીતે કાર્યવાહી કરી છે તે નિંદનીય છે. – ગોપાલ અગ્રવાલ મહિલાઓ સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટના પશ્ચિમ બંગાળમા વધુ થાય છે ...
અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ,ગુજરાત અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષની સંયુક્ત પત્રકાર પરિષદ
બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડી જતાં આંદોલન કારીઓ જેહાદી સ્વરૂપમાં છેલ્લા આઠ-દશ દિવસોથી બાંગલાદેશમાં સ્થાનિક હિન્દુઓની અકારણ નિર્મમ હત્યાઓ કરી રહ્યા છે જેહાદીઓ દ્વારા હિન...
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ
આજ રોજ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હત?...
નડિયાદ યોજાનાર રાજ્યસ્તરના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમ બાબતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
દેશનો 78મો સ્વાતંત્ર્ય પર્વ જેની રાજ્ય સ્તરની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં થવાની છે ત્યારે સમગ્ર વહીવટી તંત્રે તેની ઉજવણી માટે તડામાર તૈયારી હાથ ધરી છે. ત્યારે નડીયાદ સહિત સંગ્?...
ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બજેટ ૨૦૨૪ અંગે પત્રકાર પરિષદ યોજાઈ
બજેટ સત્ર 2024 અંતર્ગત કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ 2024 અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા ,કમલમ નડિયાદ મુકામે પ્રબુદ્ધ નાગરિક સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓ ઉપરાંત ?...
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
આજના ટેક્નોલોજી યુગમાં દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે ઓનલાઇન ક્રાઈમમાં વધારો થવા પામેલ છે, જેને લઈ ગુજરાત પોલીસ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે, આ...
શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાવનગરના મિસાબંધુઓએ પત્રકાર પરિષદ યોજી.
૨૫ મી જૂન ૧૯૭૫ ના કટોકટીના એ કાળા દિવસોને દેશ આજે પણ નથી ભુલ્યો, ત્યારે તાજેતરમાં ભારત સરકારના રાજપત્રમાં પ્રત્યેક વર્ષની ૨૫ મી જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે મનાવવાનો મહત્વનો નિર્ણય લેવા?...