પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા બળાત્કાર બાદ જઘન્ય રીતે હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
મહિલા ડોકટર સાથે રેપ પછી હત્યાની ઘટના સંદર્ભે પશ્ચિમ બંગાળની સરકારે જે રીતે કાર્યવાહી કરી છે તે નિંદનીય છે. – ગોપાલ અગ્રવાલ મહિલાઓ સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટના પશ્ચિમ બંગાળમા વધુ થાય છે ...
અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ,ગુજરાત અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષની સંયુક્ત પત્રકાર પરિષદ
બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડી જતાં આંદોલન કારીઓ જેહાદી સ્વરૂપમાં છેલ્લા આઠ-દશ દિવસોથી બાંગલાદેશમાં સ્થાનિક હિન્દુઓની અકારણ નિર્મમ હત્યાઓ કરી રહ્યા છે જેહાદીઓ દ્વારા હિન...
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ
આજ રોજ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હત?...
નડિયાદ યોજાનાર રાજ્યસ્તરના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમ બાબતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
દેશનો 78મો સ્વાતંત્ર્ય પર્વ જેની રાજ્ય સ્તરની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં થવાની છે ત્યારે સમગ્ર વહીવટી તંત્રે તેની ઉજવણી માટે તડામાર તૈયારી હાથ ધરી છે. ત્યારે નડીયાદ સહિત સંગ્?...
ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બજેટ ૨૦૨૪ અંગે પત્રકાર પરિષદ યોજાઈ
બજેટ સત્ર 2024 અંતર્ગત કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ 2024 અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા ,કમલમ નડિયાદ મુકામે પ્રબુદ્ધ નાગરિક સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓ ઉપરાંત ?...
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
આજના ટેક્નોલોજી યુગમાં દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે ઓનલાઇન ક્રાઈમમાં વધારો થવા પામેલ છે, જેને લઈ ગુજરાત પોલીસ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે, આ...
શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાવનગરના મિસાબંધુઓએ પત્રકાર પરિષદ યોજી.
૨૫ મી જૂન ૧૯૭૫ ના કટોકટીના એ કાળા દિવસોને દેશ આજે પણ નથી ભુલ્યો, ત્યારે તાજેતરમાં ભારત સરકારના રાજપત્રમાં પ્રત્યેક વર્ષની ૨૫ મી જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે મનાવવાનો મહત્વનો નિર્ણય લેવા?...
૩૯મી રથયાત્રા ને લઈને સમિતિ અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયા તેમજ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરનસ યોજવામાં આવી
ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સ્વ. શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૮ વર્?...
આપણે મતદાનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, 64.3 કરોડ લોકોએ કર્યું મતદાન, પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચે આપી માહિતી
લોકસભા ચૂંટણીની મત ગણતરીના એક દિવસ પહેલા ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદારોનો આભાર માન્યો હતો. ચૂંટણી પંચે જણાવ્યું હતુ કે 64.2 કરોડ લોકોએ મત...
પ્રજાપિતા બ્રહ્માકુમારી એ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું.
આ પ્રેસ કોન્ફરન્સ સવારે 11 વાગે રાખવામાં આવેલ હતી, જેમાં વિવિધ મીડિયાથી રિપોર્ટર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત માટે પૂર્ણિમાબેન અને બિપીનભાઈ ઉપસ્થિત હતા. બહ્માકુમારી પૂર્...