આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડાનું પહેલું નિવેદન, ‘ગોપાલ ઈટાલિયા ક્યારેય પાર્ટીને ઊભી નહીં થવા દે’
રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ પોતાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી (AAP) અને તેના કેટલાક અગ્રણીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે પાર્ટીમાં જોડાતા સમયે ખેડૂતોના ...
ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના સંદર્ભમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે બજેટના વિવિધ પાસાઓ અને તેની દેશના વિકાસ પ...
ભાજપ કાર્યલય ‘નાવલી’ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના મુખ્ય અંશો અને જનહિતલક્ષી નિર્ણયોને પ્રજા સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ ?...
પીએમ મોદીની ડિગ્રી વિવાદમાં કેજરીવાલ-સંજય સિંઘ વિરુદ્ધ ચાલશે સંયુક્ત માનહાનિનો કેસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લગતા વિવાદમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે કેજરીવાલ અને સંજય સિંહની અલગ-અલગ ટ્રાયલની માંગ ક...
નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે બુધવારે "વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) [VB-G RAM G]" યોજના સંદર્ભે એક મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડાના સાં...
તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ
સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં વ્યારા વિધાનસભા અને નિઝર વિધાનસભા માં સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તા: 17/11/2025 ના રોજ વ્યારા વિધાનસભા માં બિરસા મુંડા ની મૂર?...
હરિયાણા સીએમની પ્રેસ કૉન્ફરન્સની અધૂરી ક્લિપ ચલાવીને રાહુલ ગાંધીએ ભાજપની જીત પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પ્રક્રિયા અને પરિણામોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. બુધવારે (5 નવેમ્બર) દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે એક પ્રેઝન્ટેશન દ્વાર...
‘હાઈડ્રોજન બોમ્બ ફોડવાના હતા-ફૂલઝરીથી કામ ચલાવવું પડ્યું’, રાહુલ ગાંધી પર અનુરાગ ઠાકુરના પ્રહાર
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તાજેતરની પ્રેસ કોન્ફરન્સ અંગે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, "જે નેતાને જનતાએ નકારી કાઢ્યા છે અને જેમના નેતૃત્વમા?...
‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે તરત જ પોતાની સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી અને તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યુ?...
આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર: સાયપ્રસમાં PM મોદીનું મોટું નિવેદન
ત્રણ દેશોના પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયપ્રસ પહોંચીને આતંકવાદ અને યુદ્ધને લઈ મહત્તવનું નિવેદન આપ્યું છે. તેમણે અને સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે ?...