સોશિયલ મીડિયામાં ફરી છવાયા નરેન્દ્ર મોદી, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ પાર કરનારા વિશ્વના પ્રથમ નેતા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ દુનિયામાં એક નવો ઇતિહાસ રચ્યો છે. લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 10 કરોડ (100 મિલિયન)ને પાર પહોંચી ગઈ છે. આ સિ...
પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર : ‘દેશ જાણે છે તમે પહેલેથી જ નગ્ન છો, કપડાં ઉતારવાની જરૂર કેમ પડી?’
રવિવારે (22 ફેબ્રુઆરી) મેરઠ માં યોજાયેલી જાહેરસભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ AI સમિટ દરમિયાન થયેલી ઘટનાને લઈને કોંગ્રેસ અને તેની યુવા એકાઈ પર કડક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કેટલાક રા...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે
અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (FTA) પર દેશભરમાં મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેન્દ્ર સરકારે તેને ભારત માટે મોટી જીત તરીકે રજૂ કર્યું છે, જ્યારે વિપક્ષ અને કેટલાક વિશ?...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ખેડૂતોના હિતોને પ્રાથમિકતા, શિવરાજ સિંહ ચૌહાણનો દાવો
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરેલા વીડિયો સંદેશમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર હંમેશા ખેડૂત હિતને કેન્દ્રમાં ?...
રાહુલ ગાંધીના નિવેદન બાદ ‘Four Stars of Destiny’ પુસ્તક પર વિવાદ : પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ. નરવણેએ આપ્યું સ્પષ્ટીકરણ
પોતાના અપ્રકાશિત પુસ્તક ‘Four Stars of Destiny’ને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ પહેલી વખત નિવેદન આપ્યું છે. મંગળવારે (10 ફેબ્રુઆરી) તેમણે સોશિયલ મીડિય...
અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, લોકસભામાં હાજરી નહીં આપે!
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના વિરુદ્ધ રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ અંગે ગૃહમાં ચ...
નરવણેના પુસ્તક પર થયેલા હોબાળા વચ્ચે પેંગ્વિન પબ્લિકેશન્સે સ્પષ્ટતા કરી, ‘કોઈ નકલો છાપવામાં આવી નથી’
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના એક અપ્રકાશિત પુસ્તકને લઈને આજકાલ વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પુસ્તકના એક ભાગને ટાંકીને હવે પુસ્તકના પ્રકાશક પેંગ્વિ...
સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ ‘ગદ્દાર મિત્ર’ કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘દેશના દુશ્મન’ ગણાવ્યા
નવી દિલ્હી ખાતે આજે સંસદ પરિસરમાં એક અનોખો અને તણાવભર્યો દ્રશ્ય જોવા મળ્યો હતો. સંસદના ગેટ પાસે કોંગ્રેસના સાંસદો હાથમાં તખ્તીઓ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે અચાનક લોકસભામાં વિ...
લોકસભામાં આજે સાંજે 5 વાગે પીએમ મોદીનું મહત્વપૂર્ણ ભાષણ, ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે
સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં રાજકીય માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. છેલ?...
‘કોંગ્રેસે મારા પર હુમલાનો આદેશ આપ્યો’ : રાહુલ ગાંધીને ‘ડરપોક’ કહેનારા પૂર્વ કોંગી નેતા શકીલ અહેમદનો દાવો
કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદે પાર્ટી સામે ગંભીર આરોપ લગાવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. રાહુલ ગાંધી વિશે કરેલી ટિપ્પણીઓ બાદ પોતાના જીવને જોખમ હ?...