વાલોડ તાલુકાના દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
તા. ૨૬/૦૫/૨૦૨૫ના રોજ દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચને સરકારી નાણાની ઉચાપતના નાણા દિન સાતમા ભરપાઈ કરવા માટે જિલ્લામાંથી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી સરપંચ દ્વારા નાણાની ભરપાઈ કરવા?...
સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. – કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ સરપંચ અભિવાદન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ શીખ આપી કે, સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. ભાવનગર જિલ્લામાં તાજેતરમા...
રાજપીપલા કમલમ ખાતે નવનિર્વાચિત સરપંચ અને સભ્યોનો ભવ્ય સન્માન સમારોહ
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવનાર નવનિર્વાચિત સરપંચો અને સભ્યોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગામડાઓના વિકાસ અને લોક?...
ડોલવણ તાલુકાના આમણીયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બાપુભાઈ બાબુભાઈ કોકણી વિજય બન્યા
આમણીયા જૂથ ગ્રામ પંચાયતમાં આસોપાલવ ગામ પણ આવે છે. મતગણતરીમાં ભારે રસાકસી બાદ બાપુભાઈનો સરપંચ તરીકે વિજય થયો હતો સરપંચ તરીકે ચૂંટાયા બાદ ગામમાં બાકી રહેલા વિકાસના કામોને પ્રાથમિકતા આપી ઝ?...
પાટણા ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સંજયભાઈ વસાવા સરપંચ તરીકે ચૂંટાયા
પાટણા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સંજયભાઈ વસાવા નવા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમની સાથે નવા ચૂંટાયેલા તમામ સભ્યોને પણ ગામવાસીઓ તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે. આ નવી ટીમના ન...
કોણ બનશે સરપંચ : આજે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોનું રિઝલ્ટ, જાણો કોણ ક્યાં કોની થઇ જીત
ગુજરાતમાં આજ રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને તમામ તબક્કામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં કુલ 4564 ગ્રામ પંચાયતો માટે સરપંચ અને સભ્યોની ચૂંટણીઓ ?...
મોડાસા : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો ” એક પેડ મા કે નામ ” કાર્યક્રમ
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને આજે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખંભિસર ખાતે 75 મો તાલુકા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો. આ કાર્ય?...
ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામમાં સ્થાનિક રહીશો દ્વારા પાણીની સમસ્યાની રજુવાત કરતા સરપંચ અને મળતીયાઓ દ્વારા માર મરાયો
પોલીસ ફરિયાદ મુજબ કોમલબેન તેમના સસરા ભુપતસિંહ તખતસિંહ પરમાર, દિયર જયદીપસિંહ તથા પતિ સાથે સંયુક્ત પરીવારમાં રહે છે. તેમના ઘરની નજીક તેમના કાકા સસરા જગજીવનસિંહ તખતસિંહ પરમાર તેમની પત્ની હરખ?...
પોરબંદર પાસે નવી બંદરનાં દરિયામાં પીલાણું દૂર ચલાવવાનું કહેતા ધમકી
નવી બંદરના દરિયામાં ફિશિંગ કરતી વખતે એક પીલાણાના માલિકે નજીકમાં રહેલ માધવપુરના પિલાણાના માલિકને તેનું પીલાણું દુર રાખવાનું કહેતા તે પીલાણામાં રહેલ ચાર શખ્સો એ ગાળો કાઢી મારી નાખવાની ધમકી...