અમરનાથ યાત્રા 2026 પહેલાં જ બાબા બરફાનીના દર્શન, ગુફામાં બરફ શિવલિંગના ભવ્ય રૂપે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ
પવિત્ર અમરનાથ યાત્રા 2026 શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ આ પહેલાં જ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીના પ્રથમ દર્શન સામે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગુફામાં બન?...
ભાવનગરમાં પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ
ભાવનગરમાં ત્રણ શિવલિંગ સાથે પાંચ ગણપતિ અને નવદુર્ગા સ્થાન ધરાવતું આસ્થા સ્થાન એટલે પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ સ્થાન છે. ગોહિલવાડ રાજવીની ભૂમિમાં અનેક સ્થાન?...
સિહોરમાં દર્શનીય પંચમુખા મહાદેવ એટલે પાંચ મુખ સાથેનું શિવલિંગ
સિહોર ઐતિહાસિક નગરીમાં શિવજીનું ઐતિહાસિક સ્થાપત્ય સાથેનું સ્થાન આવેલું છે. દર્શનીય પંચમુખા મહાદેવ એટલે પાંચ મુખ સાથેનું શિવલિંગ સ્થાન છે. ગોહિલવાડનાં તીર્થ સ્થાનમાં સિહોર દર્શનીય રહેલ?...
કડોદ મનકામેશ્વર મહાદેવ મંદિરથી વાલોડ ઓમકારેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાય
સૂર્યપુત્રી તાપી નદીમાંથી જળ લાવીને ઓમકારેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગને જળાભિષેક કરવામાં આવે છે આ કાવડયાત્રામાં કુલ 400થી વધુ કાવડિયાઓ એ ભાગ લીધો હતો, અને સાથે સાથે ૫૦ થી વધુ ભાવિક ભક્તો સેવ...
કુદરતી લીલાઓથી સૌંદર્યવાન અને પૌરાણિક, ઐતિહાસિક કપડવંજ તાલુકાનું શ્રી કેદારેશ્વર મહાદેવ
પાંડવોએ ગુપ્તવાસ સમયે નિવાસ કર્યો હોવાની લોકવાયકા કપડવંજ શહેરથી આશરે બારેક કી.મી.દુર કેદારેશ્વર મહાદેવ ગાઢ જંગલોની વચ્ચે બિરાજમાન છે.ત્રણ જીલ્લાઓની ત્રિભેટે આવેલ કેદારેશ્વર મહાદેવની અન?...
અયોધ્યાથી પણ મોટું રામમંદિર આ રાજ્યમાં નિર્માણ પામી રહ્યું છે, દુનિયાનું સૌથી મોટું શિવલિંગ પણ બનશે
બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના કેસરિયા-ચકિયા માર્ગમાં બની રહેલા વિરાટ રામાયણ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. 20 જૂન, 2023થી પ્રથમ તબક્કાના કાર્યની શરૂઆત થઈ. જેમાં જમીનની નીચે 100 ફૂટ ઊંડાઈ...