લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા ચૈત્ર માસ નવરાત્રીમાં યજ્ઞ ઉપાસના
ચૈત્ર માસ નવરાત્રીમાં બોરડા ગામે લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા યજ્ઞ ઉપાસના ચાલી રહેલ છે. અહીંયા વડવાળા જગ્યા દુધરેજના મહંત કણિરામજી મહારાજ દ્વારા આહુતિ અપાઈ છે. સનાતન પરંપરામાં ચૈત્...
સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ
ઈશ્વરિયામાં ગોહિલ પરિવાર દ્વારા જ્યોતપાઠ, નવચંડી યજ્ઞ સાથે ધર્મસભા યોજાયેલ, જેમાં સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ થયો. ગોહિલવાડનાં ઈશ્વરિયા ગામમાં રબ?...
હર્ષ સંઘવીની હાજરીમાં પાલીતાણા તાલુકાના નાનીમાળ ખાતે 12 જ્યોતિર્લિંગ મંદિર જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો
પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામે 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે કરવાનો અનોખો આધ્યાત્મિક અનુભવ ભક્તોને મળી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્ય...