અમરનાથ યાત્રા 2026 પહેલાં જ બાબા બરફાનીના દર્શન, ગુફામાં બરફ શિવલિંગના ભવ્ય રૂપે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ
પવિત્ર અમરનાથ યાત્રા 2026 શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ આ પહેલાં જ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીના પ્રથમ દર્શન સામે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગુફામાં બન?...
હનુમાન જયંતિ પર, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ભગવાન હનુમાન ભક્તિ, શક્તિ અને અતૂટ સમર્પણનું અનોખું પ્રતીક”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભગવાન હનુમાનને શ્રદ્ધાંજલિ અર્પી અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રાર્થના કરી કે મહાબલી હનુમાનજીના આશીર્વાદથી દરેક ભક્ત?...
ભગવાન મહાવીરના વિચારો હંમેશા માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ રહેશે : પ્રધાનમંત્રી મોદી
જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીરની જન્મજયંતિના અવસરે મંગળવારે સમગ્ર દેશમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર દિવસે દેશના અનેક રાજકીય નેતાઓ?...
લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા ચૈત્ર માસ નવરાત્રીમાં યજ્ઞ ઉપાસના
ચૈત્ર માસ નવરાત્રીમાં બોરડા ગામે લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા યજ્ઞ ઉપાસના ચાલી રહેલ છે. અહીંયા વડવાળા જગ્યા દુધરેજના મહંત કણિરામજી મહારાજ દ્વારા આહુતિ અપાઈ છે. સનાતન પરંપરામાં ચૈત્...
સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ
ઈશ્વરિયામાં ગોહિલ પરિવાર દ્વારા જ્યોતપાઠ, નવચંડી યજ્ઞ સાથે ધર્મસભા યોજાયેલ, જેમાં સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ થયો. ગોહિલવાડનાં ઈશ્વરિયા ગામમાં રબ?...
હર્ષ સંઘવીની હાજરીમાં પાલીતાણા તાલુકાના નાનીમાળ ખાતે 12 જ્યોતિર્લિંગ મંદિર જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો
પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામે 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે કરવાનો અનોખો આધ્યાત્મિક અનુભવ ભક્તોને મળી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્ય...