દિલ્હી-NCRમાં દિવાળી પહેલા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુશ્કેલ – સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે દિલ્હીની એનસીઆર વિસ્તારમાં દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે આજે મહત્વની ટિપ્પણી કરી અને કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ...
નડીયાદ ખાતે બધિર વિદ્યાલયનાં બાળકો માટે “સ્વરક્ષા તકનીક” વિશે કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર મે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ ...
SIR મામલે ECને સુપ્રીમ કોર્ટની સખ્ત ચેતવણી : ‘એક પણ ખામી મળી તો આખી પ્રક્રિયા રદ કરીશું’
બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટમાં સોમવાર, 15 સપ્ટેમ્બરે એક અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને જસ...
SIT રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટનો ઠરાવ : “વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો”
સુપ્રીમ કોર્ટમાં વનતારા પ્રાણી પુનર્વસન કેન્દ્ર મામલે થયેલી તાજેતરની સુનાવણીમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. જામનગરમાં આવેલા આ કેન્દ્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમ કે વિદેશ...
‘હિન્દુ – મુસ્લિમ બંને અધિકારીઓ હોય તેવી SIT રચો’, અકોલા રમખાણ મામલે પોલીસને સુપ્રીમનો આદેશ
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના અકોલામાં 2023માં થયેલા કોમી રમખાણોની ગંભીરતા અને પોલીસ તપાસમાં થયેલી ખામીઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. અદાલતે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે આ કેસન?...
જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા
ગુજરાતના ગૌરવ જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કરતાં રાજ્યના ન્યાયતંત્રમાં ગૌરવ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 29 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમ...
યુટ્યુબર્સ-ઈન્ફ્લુએન્સર્સ માટે નિયમો બનાવશે કેન્દ્ર, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
દેશભરના યુટ્યુબર્સ, ઈન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક મહત્વપૂર્ણ વિકાસ થયો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો કે સોશિયલ મીડિયા પર પોસ્ટ થતો કન્ટેન્?...
સુપ્રીમ કોર્ટે છૂટાછેડા માટે આવેલા દંપતીને આપી હૃદય સ્પર્શી સલાહ, કહ્યું ડિનર ડેટ પર જાઓ
સોમવારે સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લેવા આવેલા દંપતીને દરેકના હૃદયને સ્પર્શી જાય એવી સલાહ આપી હતી. કોર્ટે દંપતીને તેમના મતભેદો અંગે ચર્ચા કરવા અને કોર્ટરૂમની બહાર શાંત વાતાવરણમાં તેમને ઉકેલવ...
‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલોકન
કેરળના RSS નેતા શ્રીનિવાસનની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે PFI સભ્યને જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે ટિપ્પણી કરી છે કે 'તમે કોઈને પણ વિચારધારાના આધારે જેલમાં નાખી શકો નહી'. કેરળના RSS નેતાની હત્યાના ...
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો પોતાની સંપત્તિ કરશે જાહેર, CJI સહિત 30 ન્યાયાધીશોએ વિગતો જાહેર કરી
સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે નિર્ણય લીધો છે કે ન્યાયાધીશોએ પદ સંભાળતાની સાથે જ તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશ પોતાની સંપત્તિ પણ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટના ત?...