છત્તીસગઢમાં સુરક્ષા દળોનું ઓપરેશન, 14 નક્સલીઓને કર્યા ઠાર
છત્તીસગઢથી એક મોટા સુરક્ષા સમાચાર સામે આવ્યા છે, જ્યાં શનિવારે સવારે સુકમા અને બીજાપુર જિલ્લાઓમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર સાથે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કુલ 14 નક્સલવ?...
રેવંત રેડ્ડીની ભાટાઈ : ક્રિસમસની ઉજવણીનું શ્રેય સોનિયાને આપ્યું
ક્રિસમસ પહેલાં જ તેલંગાણામાં એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા રાજ્યમાં ક્રિસમસ મનાવવામાં આવે છે તેનું શ્રેય સોનિયા ગાંધીને આપવામાં આવતાં ભાજપે આ નિવેદનને ક?...
દેશમાં 5000થી વધુ શાળાઓ ‘શૂન્ય’ વિદ્યાર્થીવાળી, 70% તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં
લોકસભામાં તાજેતરમાં રજૂ કરાયેલા એક મહત્વપૂર્ણ અહેવાલમાં દેશની શાળા શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. શિક્ષણ મંત્રાલયે સાંસદ કાર્તિ પી. ચિદમ્બરમ અને અમરિન્દર સિંહ રાજા વારિંગના ...
તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીનું દેવતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન, ભાજપે માફીની માંગ કરી
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે, કારણ કે તેમણે કોંગ્રેસ પાર્ટીની આંતરિક બેઠક દરમિયાન હિંદુ ધર્મ અને તેના દેવતાઓ વિશે કરેલી ટિપ્પણીઓ ભારે વિરોધ?...
તેલંગાણાનો રંગારેડ્ડી બન્યો દેશનો સૌથી ધનિક જિલ્લો, માથાદીઠ જીડીપી ₹11.46 લાખ
તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો હાલ દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો બની ગયો છે. તાજેતરના ઈકોનોમિક સર્વે અનુસાર, અહીંનો પ્રતિ વ્યક્તિ જીડીપી (Per Capita GDP) ₹11.46 લાખ છે, જે ભારતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. આ આ...
તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 શ્રમિકના મોતની આશંકા
તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં આવેલા પાટનચેરુ મંડળમાં આવેલી સિગાચી ફાર્મા કંપનીમાં થયેલો ભયંકર વિસ્ફોટ વધુ એક ઉદ્યોગિક દુર્ઘટનાના રૂપમાં સામે આવ્યો છે. સવારે લગભગ 7 વાગ્યે કંપનીના રિએક?...
દેશનું એકમાત્ર મંદિર જ્યાં પત્ની સાથે પૂજાય છે બજરંગબલી, કથામાં બ્રહ્મચર્યનો ઉલ્લેખ
આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સંકટમોચન હન?...
તેલંગાણામાં ટનલ દુર્ઘટના, સુરંગમાં છતનો એક ભાગ ધરાશાયી થતા અનેક શ્રમિકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
તેલંગાણામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક નિર્માણાધીન ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ઘટી છે. રાજ્યના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ની ટનલની છતનો એક ભાગ ધ?...
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા તેલંગાણા પોહચ્યા
હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચતા FCI, CWC, BIS, NCCF ના અધિકારીઓ અને અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ના સ્થાનિક હોદ્દેદારો ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું... તેલંગાણાના વિવિધ વિસ્તારોની મુલાકાત કરી રાજ્યમ?...
તેલંગાણામાં મોટી દુર્ઘટના, માલગાડીના 11 ડબા પાટા પરથી ખડી પડ્યાં, 30થી વધુ ટ્રેન કેન્સલ
તેલંગાણાના પેડ્ડાપલ્લી જિલ્લામાં આજે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. રાઘવપુરમ અને રામગુંડમ વચ્ચે રેલવે ટ્રેક પરથી એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. 44 વેગન વાળી આ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ખડી પડ્...