કપડવંજ શહેર – તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ
ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત કપડવંજ શહેર અને તાલુકાના કાવઠ ગામે તિરંગાયાત્રા યોજાઈ હતી. ઉપસ્થિત સૌએ 'વંદે માતરમ', 'ભ?...
તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યારા ખાતે ભવ્ય તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી
ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો તાપીવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ વ્યારા નગર બન્યું તિરંગામય નાગરિકોએ ગર્વભેર તિરંગો લહેરાવી દેશની અખંડિતતા માટેની અતૂટ ભાવના વ્યક્ત કરી. રાજ્ય...
નવસારીમાં 50 મીટર લાંબા તિરંગા સાથે દેશભક્તિની ઉર્જાથી ભરપૂર ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
આ વર્ષે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” થીમ હેઠળ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામા?...
૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ મહાનગરપાલિકા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા નડિયાદ મહાનગરપાલિકા કચેરીથી સરદાર વલ્લ...
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ BJPની નવી પહેલ, દેશભરમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવાની કરી જાહેરાત
ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશના ગૌરવ અને સશસ્ત્ર દળોની શૌર્યગાથાને ઉજવવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું છે, જે 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર દેશમાં યોજાશે. આ યા...
વાલોડ નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું..
ભારતીય સેના એ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાનું જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.. તિરંગા યાત્રામાં ભારત દેશમાં સેવા આ...
‘પાકિસ્તાનને એક દિવસ આતંકવાદ ગળી જશે…’, તિરંગા યાત્રામાં ગરજ્યા CM યોગી
"ઓપરેશન સિંદૂર" અને તેની સાથે સંકળાયેલી તિરંગા યાત્રા અંગેના મુખ્ય મુદ્દાઓનું સંક્ષિપ્ત વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે: ઓપરેશન સિંદૂર: શૌર્યનો પ્રતિકાર પૃષ્ઠભૂમિ: જમ્મુ-કાશ્મીરના ?...
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રા અને કરાઓકે મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે તેમજ એસોસિએશનના સ્થાપના દિવસ નિમિત્તે તારીખ 14 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું ?...
ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરવામા આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપ...