સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24600 ની નજીક, BEL, ઇન્ફોસિસ ટોપ લુઝર્સ
કેટેક્સ ફેબ્રિક્સના શેરે આજે NSE SME પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી છે, પરંતુ રોકાણકારોને આશાનુરુપ લિસ્ટિંગ ગેઇન મળ્યો નથી. કંપનીએ IPO અંતર્ગત શેરનો ઇશ્યૂ ભાવ ₹180 નક્કી કર્યો હતો અને IPOને રોકાણકારો તરફ?...
તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની દ્વિમાસિક બેઠક આજે, 4 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે, અને 6 ઓગસ્ટે RBI ગવર્નર સંજય મલ્હોત્રા રેપો રેટ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. બજારના મોટા ભાગના નિ?...
ટીમ ઈન્ડિયાએ 6 રને જીતી છેલ્લી મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2-2થી ડ્રો રહી સિરીઝ
ઓવલના ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમે એક ઐતિહાસિક અને રોમાંચક જીત હાંસલ કરી છે, જેના દ્વારા તેણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રોમાં સમાપ્ત કરી. આ જીત ખાસ એટલા માટે નોંધપાત્ર રહી કે આ પહેલું એ?...
બગડોલ ગામમાં દબાણ અને રસ્તાની દયનીય સ્થિતિ – સ્થાનિકો પરેશાન
બગડોલ ગામમાં આવેલ ગામતળ ના મુખ્ય માર્ગ વરસાદ બાદ બૂરું હાલત ધરાવે છે. જ્યાં રસ્તા પર ભારે દબાણ અને કાદવનું સામ્રાજ્ય જોવા મળે છે. ફોટામાં સ્પષ્ટ જોવા મળે છે કે રસ્તાની પાવર ઘટી ગઈ છે, પાણી ભરા?...
અનિલ અંબાણીના 17,000 કરોડના લોન કૌભાંડમાં EDએ 12થી વધુ બેંકોને પત્ર લખ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઔદ્યોગિકપતિ અનિલ અંબાણી સામે મોટા બેન્ક લોન કૌભાંડ મામલે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે. રૂ. 17,000 કરોડના આ કથિત લોન કૌભાંડમાં EDએ દેશની અંદરના 12થી 13 સ...
જળનાં ટીપા ટીપા થી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ
ગીરક્ષેત્રમાં પર્વતમાળા ગુફામાં શાંતિની અનુભૂતિ કરાવતું આસ્થા સ્થાન એટલે ટપકેશ્વર મહાદેવ. જળનાં ટીપા ટીપા થી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ તીર્થ ભાવિકો માટે આકર્ષણ ધરાવે છ?...
નિફ્ટીમાં ઉતાર-ચઢાવ ચાલુ, 24600 ની આસપાસ ટ્રેડિંગ, HSBC ના તેજીના અહેવાલને કારણે UPL વધ્યો
બ્રોકરેજ હાઉસ HSBC દ્વારા UPL માટે તેજીનો અભિપ્રાય જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે UPL ના શેરમાં તેજ ઉછાળો જોવા મળ્યો. શેર લગભગ 6% જેટલો વધી ગયો અને તે ફ્યુચર્સ સેગમેન્ટમાં સૌથી વધુ લાભ મેળવનાર શેર ...
દુષ્કર્મ કેસમાં દોષિત પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા
દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા જનતા દળ (સેક્યુલર)ના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર પ્રજ્વલ રેવન્નાને 2 ઓગસ્ટ, 2025ના રોજ બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકાર?...
સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા સાંસદ રાજેશ ચુડાસમાએ રેલ્વેમંત્રીને કરી રજૂઆત
સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ ઉચિત રજૂઆત કરી છે, જેનાથી સોમનાથ અને આસપાસના પર્યટન અને તિર્થસ્થળોને વધુ બળ ?...
સૌથી સ્વચ્છ શહેરને વધુ સુરક્ષિત કરવા 100 નવા ટ્રાફિક જંક્શન પર CCTV લગાવાશે
અમદાવાદ શહેરને વધુ સુરક્ષિત અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં વધુ કાર્યક્ષમ બનાવવા માટે સિટી મનપા અને પોલીસ વિભાગે મોટું પગલું ઉઠાવ્યું છે, જેમાં શહેરના મહત્વના 100 જંકશન પર નવીન સીસીટીવી કેમેરા લ?...