ગોંડલના ત્રાકુડાના પુર્વ તલાટી મંત્રીએ સત્તાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન વેચવાનું કૌભાંડ આચર્યું
રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી હોવાની વાત હમણાં ખુબ જ ચર્ચિત બની છે. જેમાં ત્રાકુડા ગામે પુર્વ તલાટી ધર્મેશ હાપલીયા દ્વારા સરકારી જમીનના નકલી હુકમ-સનદ અપાયા હતા. ગરીબોને ફાળવાય...
ગુજરાતની રિફાઇનરી કંપની બેન કરવાના મુદ્દે મોદી સરકારની યુરોપિયન યુનિયનને ચેતવણી
યુરોપિયન યુનિયને (EU) રશિયા વિરુદ્ધ લાદેલા તાજેતરના 18મા પ્રતિબંધ પેકેજમાં ભારતની એક મોટી રિફાઇનરી કંપનીને નિશાન બનાવતાં વિવાદ સર્જાયો છે. ગુજરાતની વાડીનાર રિફાઇનરી, જે નાયરા એનર્જી લિમિટેડ ...
નોઇડાની યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં શિક્ષકો પર માનસિક ત્રાસના લગાવ્યા આરોપ
ગ્રેટર નોઇડાની શારદા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક BDS (બેચલર ઑફ ડેન્ટલ સર્જરી) વિદ્યાર્થીનીએ કેમ્પસમાં આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. હાલમાં આ ઘટનામાં વધુ ખુલાસાઓ સામ?...
ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં ચોમાસાની આ સિઝન હવે તીવ્રરૂપ ધારણ કરી રહી છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં 6 જિલ્?...
મહારાષ્ટ્રનું ઇસ્લામપુર હવે ઓળખાશે ‘ઈશ્વરપુર’ તરીકે, ફડણવીસ સરકારનો નિર્ણય
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ઇસ્લામપુર શહેરનું નામ હવે ઈશ્વરપુર તરીકે બદલવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારના મહત્ત્વપૂર્ણ અને સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ નિર્ણયો પૈકી એક માનવામાં આવી રહ્યો...
ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના પ્રવાહ સામે કડક અભિયાન શરૂ કરી દીધું છે અને હવે એ અભિયાન ટેક જગતના દિગ્ગજ પ્લેયરો સુધી પહોંચી ગયું છે. શનિવારે ED દ્વારા ગૂગ...
થરાદ ખાતે ૪૭.૫૪ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરતા વિધાનસભાના અધ્યક્ષશંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરાયું
સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. રૂપિયા ૪૭.૫૪ લાખના ખર્?...
તબ્લીગી જમાતના 70 લોકો વિરુદ્ધ નોંધાયેલી FIR દિલ્હી હાઇકોર્ટે કરી રદ
દિલ્હી હાઇકોર્ટએ 17 જુલાઈ, ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં 2020ની કોવિડ-19 મહામારી દરમિયાન તબ્લીગી જમાતના વિદેશી નાગરિકોને આશ્રય આપવાના આરોપસર ચાર્જ કરાયેલા 70 ભારતીય નાગરિકો વિરુદ્ધ દાખલ થયે...
સાંતલપુરના કલ્યાણપુરા ખાતે ₹૧૧૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ ₹૧૧૦.૨૮ કરોડના વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ઇ-લોકાર્પણ યોજાયું હતું. વિવિધ વિભાગોન?...
છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્રની ધરપકડ, EDના દરોડા બાદ કરોડોના શરાબ કૌભાંડ મામલે કાર્યવાહી
નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગની ગંભીર તપાસ ચલાવતી એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને 18 જુલાઈ, શુક્રવારે, સવાર?...