અયોધ્યાઃ રામ મંદિરના શિખરનું નિર્માણ ઓક્ટોબરથી શરૂ થશે
ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિરમાં શિલાનું નિર્માણ ઓક્ટોબરમાં શરૂ થશે. જ્યારે તેનું નિર્માણ શરૂ થશે ત્યારે મંદિરના નિર્માણ સાથે જોડાયેલી તમામ એજન્સીઓ તેમાં સામેલ થશે. આ સાથે પ્રથમ માળ?...
અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય ?...
બંગાળની ખાડીના કિનારે હવામાં પ્રહાર કરનાર મિસાઇલનું થશે આજે પરીક્ષણ
બંગાળની ખાડીના કિનારે સ્થિત બાલાસોર હેઠળ ચાંદીપુર નામના સ્થળે આઇટીઆર સંકુલમાં સ્થિત લોંચિંગ કોમ્પ્લેક્સ 3 થી અત્યાધુનિક સપાટીથી હવામાં પ્રહાર કરનાર મિસાઇલનું આજે પરીક્ષણ કરવામાં આવશે. આ ...
મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, વિરોધ પ્રદર્શન વચ્ચે 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ તો ત્રણ જિલ્લામાં કર્ફ્યુ
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ છે અને આખા રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં ત્રણ જિલ્લામાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્રએ મણિપુરમ...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી, દેશની બે દિગ્ગજ બેંકને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો - એક્સિસ બેંક અને એચડીએફસી બેંક પર ભારે દંડ ફટકાર્યો છે. જરૂરી નિયમોનું પાલન ન કરવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. બેન્કિંગ રેગ્યુલેટરે એક્સિસ ...
અરવલ્લી : પગપાળા અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત.
ભાદરવી પૂનમ નજીક આવી રહી છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના રસ્તાઓ પરથી પણ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે જ?...
પાસપોર્ટ બનાવનારા સાવધાન! વિદેશ મંત્રાલયે આપી વોર્નિંગ, એપ્લાય કરતા પહેલા આ ચેક કરી લેજો
જો તમારી પાસે પાસપોર્ટ ન હોય અને તમે પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે. આજે અમે તમને આ વિશે માહિતી આપવાના છીએ. હકીકતમાં, ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પ?...
ભારતે સ્વદેશી તાકાત દેખાડી…પ્રથમ વખત સેનાના ત્રણેય વાઇસ ચીફે ભરી તેજસમાં ઉડાન
જોધપુર એરબેઝ પર આયોજિત ભારતીય વાયુસેનાની મલ્ટીનેશનલ એર એક્સરસાઈઝ તરંગશક્તિના બીજા તબક્કામાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના વાઇસ ચીફ્સે સ્વદેશી બનાવટના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમ?...
અરવલ્લી : અંબાજી જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ ની સરાહનીય કામગીરી.
અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના માતાજીના દર્શનાર્થે દૂર દૂર થી ભક્તો પગપાળા અંબાજી જાય છે. ત્યારે રોડ પર વાહનોની અવર જવર ને લઇ અમુક સમયે પગપાળા ચાલતા પદયાત્રીઓને અકસ્માતનો ભય સતાવતો હોય છે અને ટ્...
ગોંડલ નગરને બે નવા ફોરલેન બ્રિજની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ જૂના બે બ્રિજના રિનોવેશન માટે રૂ. ૨૨.૩૮ કરોડ ફાળવાશે. ગોંડલ તથા આસપાસના ગામો-જિલ્લા-તાલુકાના બાયપાસ અને શહેરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને ફોરલેન બ?...