ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સેંગરને મળેલા જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા, દિલ્હી હાઈકોર્ટનો આદેશ ખારિજ
ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરને મળેલી રાહત પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. દિલ્હી હાઇકોર્ટે સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાનો આપેલો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કરી દ?...
તાલાલામાં એક જ દિવસે બે વખત ભૂકંપના આંચકા, વહેલી સવારે અને બપોરે ધરતી ધ્રુજી
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂકંપી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ડિસેમ્બર મહિનામાં ચાર જેટલા વખત ધરતીકંપના આંચકા નોંધાયા હોવાની માહિતી...
Border 2 : 2026નું સૌથી મોટું ગીત! ઘર કબ આઓગેનું ટીઝર જોઈ ફેન્સ થયા ઈમોશનલ
સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીની બહુચર્ચિત ફિલ્મ બોર્ડર 2 હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. 23 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મે અત્યારથી જ દર્શકોમાં ભારે ઉત...
ડ્રગ્સ સામે હર્ષ સંઘવીની અપીલ : ‘મિત્ર ડ્રગ્સના રવાડે ચડે તો પોલીસને આપી દો માહિતી’
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના વધતા દૂષણ સામે કડક પરંતુ સંવેદનશીલ અભિગમ અપનાવવાની અપીલ કરી છે. સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં યુવાઓને સંબોધતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્?...
નર્મદા : દોઢસોથી વધુ આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ છોડીને ફરી અપનાવ્યો હિન્દુ ધર્મ
ગુજરાતમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાઓ વચ્ચે નર્મદા જિલ્લામાં ઘરવાપસીનો મહત્વપૂર્ણ બનાવ સામે આવ્યો છે. અહીં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા દોઢસોથી વધુ આદિવાસી ફરી હિન્દુ ધર્મમાં પર?...
પરંપરાગત નહી વ્યવસાયિક દૃષ્ટિકોણથી પશુપાલન કરવા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન
ઈશ્વરિયા ગામે જિલ્લા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં નિષ્ણાતો દ્વારા પરંપરાગત નહી વ્યવસાયિક દૃષ્ટિકોણથી પશુપાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને ભાવ?...
અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર લગાવ્યો રોક, ભલામણો અને ટિપ્પણીઓ સ્થગિત, કેન્દ્ર-રાજ્યને નોટિસ
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના મામલે પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમના જવાબ માંગ્યા છે. જસ્ટિસ સ...
વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં ભાગવત સપ્તાહ
સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. જાળિયા શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આયોજન થનાર છે. ભારતવર્ષનાં મહાત્મ્યભર્યા સેતુબંધ રામેશ્વર?...
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ પરિવારનું ઘર સળગાવાયું, હિંદુવિરોધી હિંસા યથાવત્
બાંગ્લાદેશમાં વધતી જતી હિંદુવિરોધી હિંસાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પિર?...
ગુજરાત ATS–રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી, ભીવાડીમાં ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ
ગુજરાત ATSએ નશાના કાળા કારોબાર સામે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસના SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા મેગા ઓપરેશનમાં રાજસ્થાનના ખેરથલ જિલ્લાના ભીવાડી શહેરમાં ચા...