ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
ભારતમાં મંકીપૉક્સનો પ્રથમ કેસ મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો કેરલના માલપ્પુરમમાં છેલ્લા અઠવાડિયામાં મળ્યો છે. તપાસ બાદ મંકીપૉક્સની પુષ્ટિ થઈ છે. જેના પર મંકીપૉક્સનો કેસ પુષ્ટિ...
તિરુપતિ મંદિરમાં 4 કલાક ચાલ્યો ‘મહાશાંતિ યજ્ઞ’, રસોડામાં શુદ્ધિકરણ-ઘીની વ્યવસ્થા બદલાઈ
આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના શુદ્ધીકરણ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD) બોર્ડના અધિકારીઓ સહિત 20 પૂજારીએ સોમવારે સવાર?...
ગુજરાત માં ગૌ માતા ની હત્યા કરવા માટે કસાઈઓ બે ફામ બન્યા
ગૌરક્ષકો અને ગૌ સેવકોની એક જ માંગ છે આ ગૌમાતા ની હત્યા કરનારાઓને કડકમાં કડક સજા થાય અને ગત રોજ પકડાયેલા ને આરોપીઓને ગુજસીટોક ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા માંગ સુરત જિલ્લાના મહુવા પોલિસે અ?...
ઇઝરાયેલે લેબનોન પર કરી 150 એરસ્ટ્રાઈક, 100 લોકોના મોત; હજુ ચાલી રહ્યું છે ભીષણ યુદ્ધ
પેજર અને વોકટોકીમાં વિસ્ફોટ બાદ ઇઝરાયેલે હવે લેબનોનમાં સક્રિય હિઝબુલ્લાહ વિરુદ્ધ હવે સીધું યુદ્ધ શરુ કરી દીધું છે. સોમવારે ઇઝરાયેલે હિઝબુલ્લાહના ઠેકાણે ભીષણ હુમલાઓ કર્યાં જેમાં 100 લોકોના ...
જીવન વિકાસ સ્કૂલ નડિયાદ ખાતે સડક સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો
વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રી પર્વતારોહી ટીમ દ્વારા ખેડા જિલ્લામાં જીવન વિકાસ સ્કૂલ નડિયાદ ખાતે સડક સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બાળકોને રોડ સલામતી વિષય પર સમજણ આપવ...
અમેરિકન એરક્રાફ્ટ સુપર હર્ક્યુલસ ભારતમાં બનશે ! ટાટા અને અમેરિકન કંપની વચ્ચે MRO ડીલ
ટાટા ગ્રુપ અને અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સાથે મળીને ભારતમાં એક ખાસ પ્રકારની સુવિધા બનાવવા જઈ રહી છે, જ્યાં એરોપ્લેનનું સમારકામ અને જાળવણી કરવામાં આવશે. આ ફેસિલિટી ફક્ત C-130J સુપર હર્ક્યુલસ...
ઈઝરાયેલના દુશ્મન દેશને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘર્ષ પર આપ્યું આશ્વાસન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાતે છે અને અહીં ક્વાડ સમિટમાં હાજરી આપ્યા બાદ પેલેસ્ટાઈન અને નેપાળના નેતાઓને મળ્યા છે. યુએન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા માટે વિશ્વભ...
‘રમખાણો કરશો તો સાત પેઢીની સંપત્તિ જપ્ત થઇ જશે…’, CM યોગીનો હરિયાણામાં આક્રમક પ્રચાર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરિયાણાના સોનિપતના ચૂંટણી પ્રચારમાં એક રેલીમાં વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો હતો. આ સાથે તેમણે ઉત્તર પ્રદેશમાં તેમની સરકારની પ્રશંસા પણ કરી હતી....
કોણ છે એર માર્શલ અમરપ્રીત સિંહ, જે બનશે આગામી એરફોર્સ ચીફ?
એર માર્શલ અમર પ્રીત સિંહને વાયુસેનાના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ અમર પ્રીત સિંહ હાલમાં વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 30 સપ્ટેમ્બર, 2024ની બપોરથી આગામી...
સુરત નજીક ટ્રેનને ઉથલાવવાનું કાવતરુ, રેલવે સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી
વેસ્ટર્ન રેલ્વે, વડોદરા ડિવિઝન દ્વારા શનિવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇનના ટ્રેક પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને ટ્?...