ગાંધીધામના કિડાણામાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર, વીરા સુલેમાન નિગામ સામે કાર્યવાહી
ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં તંત્રે ગેરકાયદેસર કબજાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી વીરા સુલેમાન નિગામ દ્વારા જાહેર હિતના પ્લોટ પર કરાયેલ ગેરકાયદેસર દબાણને ...
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ખેડા જિલ્લાની મુલાકાતે
ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ઉત્તરસંડા ખાતે પહોંચ્યા હતા. આગમન દરમિયાન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, ભાઈ-બહેનોએ આદરપૂર્વક સ્વાગત કર?...
રાયપુરમાં બોલ્યા PM મોદી : ‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે રાજ્ય સ્થાપના દિવસના રજત જયંતિ મહોત્સવમાં ભાગ લીધો અને રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ શહીદ વીર ના...
ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કયા જિલ્લાની સોંપાઈ જવાબદારી
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર પછી હવે રાજ્યના તમામ મંત્રીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ પગલું રાજ?...
આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર
નવેમ્બર 2025ની શરૂઆત સાથે જ દેશભરમાં ઘણા નવા નાણાકીય અને પ્રશાસકીય નિયમો લાગુ થયા છે, જેનો સીધો અસર સામાન્ય નાગરિકોના દૈનિક વ્યવહારો, બેન્કિંગ પ્રક્રિયા, ટેક્સ ચુકવણી અને ડિજિટલ પેમેન્ટ સિસ્?...
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થઈ ઉચ્ચસ્તરીય બેઠક, કમોસમી વરસાદથી થયેલ નુકસાનની કરી સમીક્ષા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોના ઉભા પાકોને થયેલા નુકસાન અંગે અત્યંત સંવેદનશીલતા અને ચિંતાન?...
આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 10 ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશિબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આજે વહેલી સવારે બનેલી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને શોકમાં મૂકી દીધું છે. અહીં ભાગદોડ (સ્ટામ્પીડ)ની ઘટનામાં 10 શ?...
અનંત અનાદિ વડનગર : ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ
વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ: માત્ર ગૌશાળા નહીં, અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા બનશે વૃંદાવન ગૌચર પાર્ક ગૌપ્રેમી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વતન બનશે ગૌસેવાનું તીર્થધામ,...
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર હુમલો, 9નાં મોત
બલૂચિસ્તાનમાં ફરી એકવાર હિંસક અથડામણ સામે આવી છે, જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના લડવૈયાઓએ કલાત જિલ્લામાં પાકિસ્તાની સેનાના કાફલા પર પ?...
સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો ભંડાફોડ, સરથાણા હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી ‘હોમ ટાઉન હોટલ’માં પોલીસે એક હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગુપ્ત બાતમીના આધારે આ હોટલમાં દરોડો પાડી સ્પાની આડમાં ચાલી રહેલી ગેર?...