પાસપોર્ટ ધારકો માટે સારા સમાચાર! બીજો દેશ હવે ભારતીયોને વિઝા ઓન અરાઇવલ સેવા આપશે
ભારતીય પાસપોર્ટ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે બીજો દેશ ભારતીયોને વિઝા ઓન અરાઇવલ સેવા પ્રદાન કરશે . અત્યાર સુધી સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અન?...
આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરી, 2025ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થયું છે. આજે, 20 ફેબ્રુઆરી, 2025ના રોજ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ ક?...
રેખા ગુપ્તાની આજે થશે તાજપોશી, રામલીલા મેદાનમાં શપથગ્રહણ સમારોહ
બુધવારે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ હશે એ નિર્ણય એવી જ રીતે લેવામાં આવ્યો જે રીતે T20 મેચમાં સુપર ઓવર રમવામાં આવે છે. અંત સુધી કોઈ માટે પણ એ કહેવું મુશ્કેલ હતું કે ભાજપે મુખ્યમંત્રી પદ માટે કયા ન?...
શેરબજારમાં ભયંકર મંદી! નવ મહિનામાં પહેલી વખત BSEનું માર્કેટ કેપ 400 લાખ કરોડથી નીચે
શેરબજારને લઈ ફરી એકવાર અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ પણ 9 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું છે. જૂન પછી પહેલી વાર BSEનું બજા...
આણંદ સીએ ઇન્સ્ટિટ્યૂટના હોદ્દેદારો ૨૦૨૫-૨૬ માટે ચુંટાયા
ચેરમેન CA રોનક ગોયલ, વાઇસ ચેરમેન અને WICASA (CA Student શાખા) ચેરમેન તરીકે CA હર્ષિત દેસાઈ, સચિવ તરીકે CA જાગૃત શાહ અને ખજાનચી તરીકે CA પાર્થ પટેલ તથા કમિટી સભ્ય તરીકે CA જય શાહ અને CA રાજન આનંદપરા ચુંટાઈ આવ્યા છે....
ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
કેન્સર એટલો ખતરનાક અને ગંભીર રોગ છે કે, જો કોઈને આ રોગ થાય છે, તો માત્ર દર્દીને જ નહીં પરંતુ પરિવારને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ તમે જાણો છો, દર વર્ષે લાખો લોકો કેન્સર જેવી ગંભીર બીમ?...
‘ત્રિવેણી સંગમનું પાણી ન્હાવા યોગ્ય, મળની વાત..’ CM યોગીએ વિપક્ષની અફવા પર કર્યો ખુલાસો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના આયોજન અંગે આપવામાં આવી રહેલા નિવેદનો પર સપા પર પ્રહારો કર્યા અને કહ્યું કે આ લોકો પહેલા દિવસથી જ મહાકુંભનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો સનાતન ધર્મનું અપ?...
રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ
તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા 'માનસ કોટેશ્વર' શ્રવણ લાભ લઈ રહ્યાં છે. મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્?...
ખેડા જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું ભવ્ય સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા ભાજપ દ્વારા કમલમ, નડિયાદમાં સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ,ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ના ધારાસભ?...
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢકના અધ્યક્ષતામાં મેગા ઝૂંબેશ અંતર્ગત જિલ્લા પંચાયતની કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
તા.૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ-૨૦૨૫ દરમિયાન યોજાશે બ્લડ પ્રેશર અને ડાયાબીટીશનાં દર્દીનાં નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ નર્મદા જિલ્લામાં તા.૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ-૨૦૨૫ ...