વન નેશન-વન ઈલેક્શન પર બનેલી JPCના સભ્યોની સંખ્યા વધી
સરકારે વન નેશન-વન ઈલેક્શન સંકલ્પના પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચનામાં શિવસેના (યુબીટી) પક્ષની ફરિયાદ દૂર કરી છે, જેમાં તેઓએ સમિતિમાં તેમના પાર્ટીના પ્રતિનિધિત્વના અભાવ પર વાંધો ઉઠાવ્યો હ?...
ભારતીયોને થશે મોટો ફાયદો, અમેરિકામાં H-1B વિઝાના નિયમોમાં કરાયા ફેરફાર, જાણો વિગત
હોમલેન્ડ સિક્યોરીટીના સચિવે જણાવ્યું કે "અમેરિકી વ્યવસાય વધારે કુશળ પ્રતિભાઓની ભરતી માટે , H-1B વિઝા પર નિર્ભર છે , જેનાથી દેશના તમામ સમુદાયોને લાભ મળી રહ્યો છે" આ જાહેરાતથી હવે અમેરિકન કંપનીઓ?...
ભક્તોની યાત્રા થશે સરળ, કુંભ સ્પેશિયલ ટ્રેન ગોમો અને બોકારોથી દોડશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી તેમજ વિશ્વના લોકો આવશે. ઝારખંડથી પ્રયાગરાજ (Jharkhand) જતા મુસાફ?...
મંદિર મસ્જિદ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને કેટલાક લોકો હિન્દુઓના નેતા બનવા માગે છેઃ મોહન ભાગવત
પુનામાં હિન્દુ સેવા મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ શાશ્વત છે. માનવતાની સેવા એ હિન્દુત્વનો સૌથી મોટો ધર્મ છે. પુ...
તિરુપતિ બાલાજીમાં કેમ કરવામાં આવે છે વાળનું દાન, કેવી રીતે શરૂ થઈ હતી આ પરંપરા?
ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો છે. આમાંના કેટલાક મંદિરો તેમના રહસ્યો માટે જાણીતા છે. કેટલાક મંદિરો એવા છે જે પોતાની અનોખી પરંપરાને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેમાંથી એક તિરુપતિ બાલાજી મંદિ...
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેવી રીતે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે ? આ પદ્ધતિ થશે ઉપયોગી
ભારતીય રેલવેની વિકલ્પ યોજના મુસાફરો માટે ઉપયોગી વિકલ્પ સાબિત થઈ રહી છે, ખાસ કરીને એવા મુસાફરો માટે કે જેઓ વેઈટીંગ લિસ્ટને કારણે પરેશાન છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યુ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત “સજ્જન શક્તિ સંગમ” કાર્યક્રમને લઇને જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ સંદર્ભમાં સ્પષ્ટતા
ગુજરાત વિદ્યાપીઠમાં 22મી ડીસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નારણપુરા, કર્ણાવતી દ્વારા આયોજિત "સજ્જન શક્તિ સંગમ" કાર્યક્રમને લઇને મીડિયામાં જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ સં...
ખેડા જિલ્લા પશુપાલન શિબિર તથા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપકેન્દ્રોના નવીન મકાનોનું ઈ-લોકાર્પણ
ખેડા જિલ્લામાં વસો તાલુકામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય અને પોલિટેકનિક કોલેજ ખાતે રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર?...
‘પરીક્ષા પે ચર્ચા’ 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અપ્લાઈ
‘પરીક્ષા પે ચર્ચા’ની 2025 આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓફિશિયલ વેબસાઇટ innovateindia1.mygov.in પર જઈને આમાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડર?...
બ્રિટનમાં પ્રેમિકાની કરી હત્યા ને હવે સુરત જેલમાં સજા કાપશે, જાણો ચોંકાવનારો કેસ?
ભારત સરકાર વિદેશમાં ગુના આચરનારા ભારતીય નાગરિકોને પરત લાવવા સતત કોશિશ કરી રહ્યું છે. જોકે હજુ સુધી વિજય માલ્યા, લલિત મોદી જેવા ગુનેગારોને ભારત લાવવામાં સફળતા મળતી નથી ત્યારે તાજેતરમાં ચોંક...