ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્ય : પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર 08 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ની સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર દૈનિક પે?...
વડોદરાથી મુંબઈ જતી ટ્રેનને સુરતમાં ઉથલાવવાનો પ્રયાસ, પાયલોટની સતર્કતાથી ટળી દુર્ઘટના
સુરત શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં વડોદરાથી મુંબઈ તરફ જતી માલગાડી?...
ભારતનો ઐતિહાસિક કારનામો : ટ્રેન પરથી પહેલીવાર અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ
ભારતે રક્ષા ક્ષમતાના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પહેલીવાર, દેશે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમ પરથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. અત્યાર સુધી, મિસાઇલ પરીક્ષણ ...
‘રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે’ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં મુસાફરોના લગેજ સંબંધિત ચર્ચાઓ પર સંપૂર્ણ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે “ભારતીય રેલવે મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી રીતે વધારાના લગેજ માટે એક્સ્ટ્રા ?...
ટ્રેનમાં દીદીને Reelનું ભૂત વળગ્યું, 5 સેકન્ડમાં બહાર નીકળી ગઈ હવા
દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં પોતાના વીડિયો પર લાઈક્સ અને કોમેન્ટ્સ ઇચ્છે છે. આ માટે લોકો પોતાના જીવની પરવા કર્યા વિના સ્ટંટના વીડિયો બનાવવાનું શરૂ કરે છે. જેથી તેમનો વીડિયો લોકોમાં લોકપ્ર...
રેલગાડીની ટક્કરથી ઈશ્વરિયા ગામની બાળકીનું મરણ થતાં મોરારિબાપુ દ્વારા સંવેદના
રેલગાડીની ટક્કરથી ઈશ્વરિયા ગામની બાળકીનું મરણ થતાં મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત થઈ છે. શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫ હજાર સહાયતા અર્પણ થશે. ભાવનગર મહુવા રેલગાડી અડફેટે સણોસરા નજીક ઈશ્વ...
ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, પહેલી જુલાઈથી થશે લાગુ
ભારતીય રેલવેએ દેશના લાખો મુસાફરોને અસર કરે તેવી મહત્વની જાહેરાત કરી છે. 1 જુલાઈ, 2025થી એસી અને મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં વધારો કરાશે. આ નિર્ણયનું મુખ્ય કારણ વધતા ઈંધણના ભાવ, ઓપરેશનલ ખર્ચ ...
સુરત નજીક ટ્રેનને ઉથલાવવાનું કાવતરુ, રેલવે સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી
વેસ્ટર્ન રેલ્વે, વડોદરા ડિવિઝન દ્વારા શનિવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇનના ટ્રેક પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને ટ્?...
મથુરામાં મોટી દુર્ઘટના ટળી, પાટા પરથી પ્લેટફોર્મ પર ચઢી ગઈ ટ્રેન, સ્ટેશન પર મચી ભાગદોડ
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના રેલવે સ્ટેશન પર મંગળવારે રાત્રે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ, શકુરબસ્તી-મથુરા EMU મથુરા જંક્શન પર પ્લેટફોર્મ પર અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અક...
રેલવે સ્ટેશનો પર હવે મોબાઈલ ચાર્જિંગ કરવાનો લાગશે ચાર્જ, જાણો નવા નિયમ અંગે
એક વીજ બોર્ડમાં ઘણી જગ્યાએ એકસાથે ડઝનેક મોબાઈલ ચાર્જ થાય છે. આ રેલવેની ફ્રી પેસેન્જર સુવિધાઓમાંથી એક છે. હવે રેલ્વે કિઓસ્ક મશીનો દ્વારા મોબાઈલ ચાર્જિંગ સુવિધાથી પણ આવક મેળવશે. એટલે કે, હવે ત?...