વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ક?...
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નાંદોદના વડીયા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ભાજપા નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ નાંદોદ તાલુકાના વડીયા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ‘એક પેડ માં કે નામ’ અભિયા?...
નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌ પ્રથમ પત્રકાર વનનુ લોકાર્પણ કરાયું
રાજ્ય મંત્રી, ઉચ્ચ પદાધિકારી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારોએ પત્રકાર વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો આપ્યો સંદેશો પત્રકાર વનમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ...
અમદાવાદમાં ‘મિશન 5 મિલિયન ટ્રી’નો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને આપ્યો હરિયાળા શહેરનો સંદેશ
વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સં...
ગાંધીનગર ખાતે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરે ઉજવ્યો વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ–2026ની ઉજવણીના ભાગરૂપે BSF Gujarat Frontier દ્વારા સમગ્ર ફ્રન્ટિયર વિસ્તારમાં વિશાળ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સ?...
ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું વિઝન
ભાવિ પેઢીને ગ્રીન કવરની સાથે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ આપવાની નેમ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરાયો. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા કર...
થરાદ ખાતે બનાસકાંઠા વન વિભાગ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 15000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા
એક વૃક્ષ માં કે નામ ના સંક્લ્પને લઇને આજ રોજ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ સેવા સમિતિ ટ્રસ્ટ થરાદ સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ થરાદ ખાતે શ્રી સચ્ચિદાનંદ ટ્રસ્ટ સેવા સમિતિ તથા સામાજિક વન?...
જળસંચય સાથે વૃક્ષારોપણ માટે મોરારિબાપુએ તંજાવુર તીર્થમાં રામકથામાં કર્યો અનુરોધ
તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથામાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ જળસંચય સાથે વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો અને રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું. મોરારિ...
ગુજરાત રાજ્યનાં તબીબી અધિકારીઓનાં સંગઠનમાં ખજાનચી તરીકે મનસ્વિની માલવિયા
ગુજરાત રાજ્યનાં તબીબી અધિકારીઓનાં સંગઠન દ્વારા આણંદમાં મળેલ સામાન્ય સભામાં ભાવનગરનાં કર્મશીલ તબીબી અધિકારી મનસ્વિની માલવિયાને ખજાનચી તરીકે મળ્યું સ્થાન મળ્યું છે. તાજેતરમાં આણંદમાં ગ?...
ફ્રી મેડિકલ કેમ્પ , વૃક્ષારોપણ , ચશ્મા વિતરણ સાથે જન્મ દિવસ ઉજવતા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી
ભાવનગર પશ્ચિમના ધારસભ્ય જીતુભાઈ વાઘાણીએ પોતના જન્મ દિવસ સમાજ લક્ષી કામો કરી ઉજવ્યો .જન્મદિન નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું . વી?...