ATSએ છાંગુર પીર અને ગેંગ વિરુદ્ધ ધર્માંતરણ, વિદેશી ફન્ડિંગ અને શરિયા લાગૂ કરવાના ષડ્યંત્રમાં ચાર્જશીટ દાખલ કરી
ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) દ્વારા છાંગુર પીર અને તેના સાથીઓ વિરુદ્ધ એક વ્યાપક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં વિદેશી ફન્ડિંગના જોરે ગેરકાયદેસર ધર્માંતરણના રેકેટ ચલાવવાન?...
મુઝફ્ફરનગરમાં યુપી પોલીસની એનકાઉન્ટર કામગીરીમાં એક લાખનો ઈનામી ગેંગસ્ટર નઈમ કુરેશી ઢેર
યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાં શુક્રવાર, 26 સપ્ટેમ્બરના રોજ થયેલી પોલીસ અથડામણમાં એક લાખના ઈનામી કુખ્યાત ગુનેગાર નઈમ કુરેશીનું અંત આવી ગયું. મીરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુતુબપુર ઝાળ નહે?...
મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ
ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલી હિંસા પછી જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, સત્તાવાળાઓએ સાવચ?...
સીએમ યોગી બરેલી હિંસા પર : “મૌલાના ભૂલી ગયા કે યુપીમાં શાસન કોનું છે, સાત પેઢીઓ રમખાણો કરવાનું ભૂલી જશે”
તાજેતરમાં ‘આઈ લવ મુહમ્મદ’ નામના બેનર સાથે દેશભરમાં પ્રદર્શનો યોજાયા છે, જે સાથે કેટલીક જગ્યાઓ પર હિંસા અને વિવાદના પ્રકરણો પણ સર્જાયા છે. આવી જ ઘટનાઓ બરેલીમાં સામે આવી, જ્યાં જુમ્માની નમાજ પ...
યુપીમાં પોસ્ટર વિવાદ : જુમ્માની નમાઝ બાદ હોબાળો, ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ
યુપીના બરેલી શહેરમાં શુક્રવારે એક જટિલ સ્થિતિ સર્જાઇ, જ્યાં જુમ્માની નમાજ પછી એક મોટા વિરોધ પ્રદર્શનને પગલે ભીડ બેકાબૂ બની હતી અને પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો. ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ ...
બહરાઇચની ગેરકાયદે મદરેસામાં દરોડા, ટોઇલેટમાં બંધ મળી 40 સગીરાઓ
બુધવારે, 24 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં એક ગેરકાયદે મદરેસામાં દરોડા પાડવામાં આવ્યો, જેમાં ટોઇલેટમાં બંધ કરાઈ હતી એવી 40 સગીરાઓને બચાવવામાં આવ્યા છે. આ સગીરાઓની ઉંમર આશરે 7 થી 14 વ...
GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન
નવરાત્રિના પહેલા દિવસે, 22 સપ્ટેમ્બરે, સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત થયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સકારાત્મક સમાચાર આપ્યા છે. તેમણે દેશવ...
યૂપીમાં દિવાળી પહેલાં યોગી સરકાર દ્વારા 5 વર્ષના ઈ-મેમો માફ
ઉત્તરપ્રદેશની યોગી સરકારે દિવાળી પહેલાં યુપીવાસીઓને વિશેષ ભેટ આપી છે. રાજ્યના પરિવહન વિભાગે વર્ષ 2017 થી 2021 સુધીના તમામ નોન-ટેક્સ ઈ-મેમોને માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, ?...
પાકિસ્તાન પર CM યોગીનું મોટું નિવેદન, કહ્યું-‘તેનું અસ્તિત્વ બહુ જલ્દી ખતમ થવાનું છે’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું તાજેતરમાં એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પાકિસ્તાનની હાલત પર કટાક્ષ કરતાં તેની ભવિષ્યવાણી પણ કરી છે. એક સભા દરમિયાન મંચ પરથી બોલત?...
આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ, હિન્દુથી ખ્રિસ્તી બનેલો યુવક જ હતો માસ્ટરમાઈન્ડ
યુપીના આગ્રા જિલ્લાના શાહગંજ વિસ્તારમાં આવેલ કેદાર નગર કોલોનીમાં પોલીસે વધુ એક મોટા ધર્માંતરણ કૌભાંડનો ભંડાફોડ કર્યો છે. અહીં દર રવિવારે "પ્રાર્થના સભા"ના નામે લોકોની ભીડ એકઠી થતી હતી, પરં?...