મથુરામાં ‘ફરસાવાળા બાબા’ ચંદ્રશેખરનું અકસ્માતમાં મૃત્યુ, પોલીસએ કહ્યું – ગૌતસ્કરી સાથે કોઈ સંબંધ નથી
ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર, જેમને લોકપ્રિય રીતે ‘ફરસાવાળા બાબા’ તરીકે ઓળખવામાં આવે છે, શનિવારે (21 માર્ચ 2026) વહેલી સવારે ટ્રકના દુર્ઘટનાગ્રસ્ત થતાં મૃત્યું પામ્યા. સ્થાનિ?...
મોરાદાબાદથી ISIS સમર્થક ‘BDS વિદ્યાર્થી’ હારિશ અલીની યુપી ATSએ કરી ધરપકડ, સોશિયલ મીડિયા મારફતે ફેલાવતો હતો જેહાદી નેટવર્ક
ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં ફરી એકવાર આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપી ATSએ મોરાદાબાદથી 19 વર્ષીય BDS વિદ્યાર્થી હારિશ અલીની ધરપકડ કરી છે. તેના પર પ્રતિબંધિત આ?...
UPમાં ગૌ-તસ્કરી સામે કડક કાર્યવાહી : 35 હજારથી વધુ ધરપકડ, ₹83 કરોડની સંપત્તિ જપ્ત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તર પ્રદેશની સત્તા સંભાળ્યા બાદ ગૌવંશની સુરક્ષા અને ગૌહત્યા પર પ્રતિબંધને લઈને સૌથી કડક નીતિ અપનાવવામાં આવી છે. રાજ્ય સરકારે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હે?...
યુપી કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : 50 બાળકોના શોષણ કેસમાં એન્જિનિયર દંપતીને મૃત્યુદંડ
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં સ્પેશિયલ POCSO કોર્ટે એક હૃદયદ્રાવક કેસમાં ‘રેરેસ્ટ ઑફ રેર’ ગણાવી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 20 ફેબ્રુઆરી 2026ના રોજ સ્પેશિયલ જજ પ્રદીપ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવા?...
લખનૌમાં ભયાનક હિટ એન્ડ રન : સગીર વિદ્યાર્થીની તેજ ગતિએ મચાવી તબાહી, 6 વર્ષની બાળકીનું મોત
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બાંથરા વિસ્તારમાં એક દિલ દહોળી દે તેવી હિટ એન્ડ રન ઘટના સામે આવી છે, જેમાં તેજ ગતિએ દોડતી કારના કારણે ભારે અકસ્માત સર્જાયો હતો. કાનપુર બાદ હવે લખનૌમાં પણ સ્પીડન...
ઉત્તર પ્રદેશ બજેટ 2026 : દીકરીઓના લગ્ન માટે સહાય ₹1.01 લાખ, રોજગાર-કૌશલ્ય વિકાસ અને કૃષિ નિકાસ પર ખાસ ભાર
ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ ખન્નાએ રાજ્ય વિધાનસભામાં વર્ષ 2026 માટેનું બજેટ રજૂ કરતા જણાવ્યું કે આ વખતે બજેટનું કદ ગયા વર્ષની સરખામણીએ લગભગ 12.2 ટકા વધારે છે. સરકારે રાજ્યની આર્થિક પ્રગતિ અ?...
‘બાબરી ઢાંચો કયામત સુધી પણ નહીં બને’, બારાબંકીમાં CM યોગીનું મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન બાબરી મસ્જિદ અને અયોધ્યા રામ મંદિર મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ...
મુસ્લિમ મહિલા સાથે દરગાહ પહોંચેલા હિંદુ યુવક પર હુમલો, યુપીમાં તણાવ
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ દેવા શરીફ દરગાહમાં ધાર્મિક તણાવ સર્જાય એવી ઘટના સામે આવી છે. અહીં એક હિંદુ યુવાનને માથા પર તિલક લગાવેલું હોવાના કારણે મારપીટ કરાઈ હોવાનો આ?...
યોગી સરકારનો મોટો નિર્ણય, ચાઈનીઝ દોરીથી મોત પર લાગશે હત્યાનો ગુનો
ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે થતા અકસ્માતો અને મોતની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ચાઈનીઝ દોરી...
ગાઝિયાબાદમાં ત્રણ બહેનોના આત્મહત્યા કેસે ચકચાર, પરિવારિક પરિસ્થિતિ અને મોબાઇલ કન્ટેન્ટ તપાસના કેન્દ્રમાં
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ નાની બહેનોના સામૂહિક આત્મહત્યાના કેસે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ દુઃખદ ઘટનાએ પરિવારિક સંજોગો, બાળકોની માનસિક સ્થિતિ અને મોબાઇલ તથા સોશિયલ મીડિયા પર...