મુસ્તફા કાદરી મસ્જિદમાંથી મળ્યા 49 પોસ્ટર અને પાકિસ્તાની ધ્વજ જેવો ઝંડો, મુતવલ્લી સહિત 8 સામે FIR
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી મુસ્તફા કાદરી મસ્જિદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. થોડા દિવસો પહેલાં મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ સામે હાથ ધરાયેલી બુલડોઝર કાર્યવાહી દરમિયાન મળેલી કેટલી?...
લખનઉમાં દિવ્યાંગ અને માનસિક બીમાર 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મનો આરોપ, મુખ્ય આરોપીની ધરપકડ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના જાનકીપુરમ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 15 વર્ષીય દિવ્યાંગ અને માનસિક રીતે બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આ?...
પ્રતીક યાદવના મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવના નિધન અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. મેડિકલ રિપોર્ટ અનુસાર, 38 વર્ષીય પ્રતીક યાદવનું મૃત્યુ ક?...
શુભેન્દુ અધિકારીના PA હત્યા કેસમાં મોટો ખુલાસો : STFએ બિહાર-યૂપીમાંથી 3 આરોપીઓ પકડી પાડ્યા
પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પશ્ચિમ બંગાળ STF (Special Task Force)એ બિહાર અને ઉત્તર પ્રદેશમાં સંયુક્ત ઓપ?...
ઉત્તર પ્રદેશ ATSનો મોટો ખુલાસો, ISI કનેક્શન સાથે બે આતંકીઓ ઝડપાયા
ઉત્તર પ્રદેશમાં આતંકવાદી ગતિવિધિઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશ ATSએ બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરીને એક ભયાનક કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ હિઝબુલ્લા ખાન (મ...
લખનૌમાં ભીષણ આગનો કહેર : 100થી વધુ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 1000 ઝૂંપડાઓ ખાખ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર વિસ્તારમાં બુધવારે સાંજે એક દિલ દહોળી નાખે તેવી ઘટના બની હતી. સીતાપુર બાયપાસ નજીક આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ ?...
વારાણસી ઇફ્તાર બોટ કેસ : વારાણસી સેશન્સ કોર્ટએ 14 આરોપીઓની જામીન અરજી ફગાવી
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં બોટ પર ઇફ્તાર પાર્ટી અને માંસાહારી કચરો ફેંકવાના કેસમાં વારાણસી સેશન્સ કોર્ટએ 14 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. 1 એપ્રિલ 2026ના રોજ ચુકાદો આપતા જજ અલો?...
‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ નોઇડાને લગતી વર્ષોથી ચાલતી આવી રહેલી ‘અપશુકન’ માન્યતા પર ખુલ્લેઆમ પ્રહાર કર્યો છે. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું ?...
મથુરામાં ‘ફરસાવાળા બાબા’ ચંદ્રશેખરનું અકસ્માતમાં મૃત્યુ, પોલીસએ કહ્યું – ગૌતસ્કરી સાથે કોઈ સંબંધ નથી
ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર, જેમને લોકપ્રિય રીતે ‘ફરસાવાળા બાબા’ તરીકે ઓળખવામાં આવે છે, શનિવારે (21 માર્ચ 2026) વહેલી સવારે ટ્રકના દુર્ઘટનાગ્રસ્ત થતાં મૃત્યું પામ્યા. સ્થાનિ?...
મોરાદાબાદથી ISIS સમર્થક ‘BDS વિદ્યાર્થી’ હારિશ અલીની યુપી ATSએ કરી ધરપકડ, સોશિયલ મીડિયા મારફતે ફેલાવતો હતો જેહાદી નેટવર્ક
ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં ફરી એકવાર આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપી ATSએ મોરાદાબાદથી 19 વર્ષીય BDS વિદ્યાર્થી હારિશ અલીની ધરપકડ કરી છે. તેના પર પ્રતિબંધિત આ?...