સીએમ યોગી બરેલી હિંસા પર : “મૌલાના ભૂલી ગયા કે યુપીમાં શાસન કોનું છે, સાત પેઢીઓ રમખાણો કરવાનું ભૂલી જશે”
તાજેતરમાં ‘આઈ લવ મુહમ્મદ’ નામના બેનર સાથે દેશભરમાં પ્રદર્શનો યોજાયા છે, જે સાથે કેટલીક જગ્યાઓ પર હિંસા અને વિવાદના પ્રકરણો પણ સર્જાયા છે. આવી જ ઘટનાઓ બરેલીમાં સામે આવી, જ્યાં જુમ્માની નમાજ પ...
બહરાઇચની ગેરકાયદે મદરેસામાં દરોડા, ટોઇલેટમાં બંધ મળી 40 સગીરાઓ
બુધવારે, 24 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં એક ગેરકાયદે મદરેસામાં દરોડા પાડવામાં આવ્યો, જેમાં ટોઇલેટમાં બંધ કરાઈ હતી એવી 40 સગીરાઓને બચાવવામાં આવ્યા છે. આ સગીરાઓની ઉંમર આશરે 7 થી 14 વ...
ઉન્નાવમાં ‘આઈ લવ મુહમ્મદ’ જુલુસમાં હિંસા, પોલીસ પર પણ હુમલો
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ભીડભાડ અને હિંસક ઘટનાનું મચેલું માહોલ વિવાદના કેન્દ્રબિંદુ બની ગયું છે. રવિવારે, 21 સપ્ટેમ્બરે, ઉન્નાવમાં 100 કરતા વધુ મુસ્લિમ સમુદાયના લોકો ‘I Love Muhammad’ના બેનરના હેઠળ ગે...
હિંદુ દેવી-દેવતાઓને ગાળો, પયગંબરના અપમાનના આરોપે મુસ્લિમ ટોળાનો ઉપદ્રવ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 12 સપ્ટેમ્બરનાં સાંજે એક કથિત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે તંગદિલીનો માહોલ સર્જાયો. એક યુવાન પર કુરાન અને પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા...
આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ : હિંદુઓને માંસ ખવડાવીને પીવડાવતા લોહી, બાઈબલ પઢાવી બનાવતા ઈસાઈ
આગ્રામાં બહાર આવેલા ધર્માંતરણ કૌભાંડથી એક પછી એક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. પોલીસે ખુલાસો કર્યો છે કે રાજકુમાર લાલવાણી નામનો મુખ્ય આરોપી વર્ષોથી ગરીબ અને બીમાર હિંદુઓને નિશાન બનાવ?...
પાકિસ્તાન પર CM યોગીનું મોટું નિવેદન, કહ્યું-‘તેનું અસ્તિત્વ બહુ જલ્દી ખતમ થવાનું છે’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું તાજેતરમાં એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પાકિસ્તાનની હાલત પર કટાક્ષ કરતાં તેની ભવિષ્યવાણી પણ કરી છે. એક સભા દરમિયાન મંચ પરથી બોલત?...
લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્તારમાં એક હ્રદય વિદારી અને શરમજનક ઘટના સામે આવી છે. બક્ષી કા તળાવ વિસ્તારમાં આવેલા નિર્જન જંગલમાં ચાર યુવકોએ માત્ર 14 વર્ષની નિર્દોષ બાળકી પર સામૂ?...
UPના જલાલાબાદનું નામ પણ બદલાયું, હવે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે
ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ શહેરનું નામ હવે સત્તાવાર રીતે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી માંગણીને મંજૂરી આપી છે અને ...
MLA પૂજા પાલે વિધાનસભામાં મુખ્યમંત્રીની પ્રશંસા કરી તો સપાએ ‘પાર્ટીવિરોધી ગતિવિધિ’ કહીને નિષ્કાસિત કરી દીધાં!
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ‘વિઝન ડોક્યુમેન્ટ 2047’ પરની ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય પૂજા પાલે ખુલ્લેઆમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નીતિઓ અને કાર્યશૈલીની પ્રશંસા કરતા તેમને ન?...
મુખ્તાર અંસારીના નાના દીકરા ઉમર અંસારીની ધરપકડ
માફિયા મુકતાર અંસારીનો નાના પુત્ર ઉમર અંસારી હવે કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાઈ ગયો છે. ગાઝીપુર પોલીસે તેને લખનૌના દારૂલશફામાં આવેલા તેના ભાઈ અને સુભાસ્પાના નેતા અબ્બાસ અંસારીના નિવાસસ્થાન પ?...