ટ્રિપલ તલાક બાદ હલાલાના બહાને ગેંગરેપ, યુપીના અમરોહામાં પીડિતાની ફરિયાદ પર FIR
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં હલાલાના નામે મહિલાના યૌન શોષણ અને ગેંગરેપનો અત્યંત ગંભીર અને સંવેદનશીલ મામલો સામે આવ્યો છે. સૈદનગલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ પીડિતાએ જણાવ્યું છે ક...
ધર્મની આડમાં સનાતનને નુકસાન કરનારા ‘કાલનેમિ’થી સાવધાન રહેવા સીએમ યોગીની અપીલ
ગુરુવારે (22 જાન્યુઆરી) યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધર્મ અને રાષ્ટ્રને લઈને કડક અને વિચારપ્રેરક નિવેદન આપ્યું. સીએમ યોગીએ ચેતવણી આપતા જ?...
દેશમાં તમાકુ સેવનમાં ચિંતાજનક વધારો, ગરીબ પરિવારોમાં વપરાશ વધુ
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શામિકા રવિ અને પરિષદના અન્ય સભ્ય પાર્થા બર્મન દ્વારા લખાયેલા લેખમાં ભારત માટે એક ગંભીર અને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ‘હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક?...
બહરાઈચ મેડિકલ કોલેજમાં બુલડોઝર કાર્યવાહી, 10 મજારો ધ્વસ્ત; 24 વર્ષ જૂનો વિવાદ સમાપ્ત
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં મહારાજા સુહેલદેવ ઓટોનોમસ સ્ટેટ મેડિકલ કોલેજના કેમ્પસમાં 10 ગેરકાયદે મજારો પર બુલડોઝર ચલાવીને તમામ બાંધકામો હટાવવાની કાર્યવાહી 19 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ ક?...
અયોધ્યા-પંચકોશી પરિક્રમા માર્ગમાં નોનવેજ પર પ્રતિબંધ, ઑનલાઇન એપથી પણ ડિલિવરી નહીં
ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા ધામ અને પંચકોશી પરિક્રમા માર્ગની ધાર્મિક પવિત્રતા અને પરંપરાગત મર્યાદા જાળવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારએ સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે આ સમગ્ર પવિત્?...
યુપીમાં 2.89 કરોડ મતદાતાઓના નામ કપાશે, SIRનું ડ્રાફ્ટ લિસ્ટ જાહેર
ચૂંટણી પંચ (ECI) દ્વારા ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR)ના ભાગરૂપે આજે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારેલી ડ્રાફ્ટ યાદી કમિશનની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છ?...
UPમાં ભાજપ ધારાસભ્યનું નિધન, બેઠકમાં આવ્યો હતો હાર્ટએટેક
ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. શ્યામ બિહારી લાલનું આજે શુક્રવાર (2 જાન્યુઆરી)ના રોજ હૃદયરોગના તીવ્ર હુમલાથી દુઃખદ અવસાન થયું છે. તેઓ પશુધન મંત્રી ધ?...
માઘ મેળા દરમિયાન સ્નાન પર્વે VIP પ્રોટોકોલ નહીં, CM યોગીનો સ્પષ્ટ આદેશ
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે માઘ મેળાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં માઘમેળાના આયોજન, સુરક્ષા અને વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કુંભ મેળા બા?...
લખનઉમાં પીએમ મોદીનું નિવેદન : અટલજીએ રાષ્ટ્રની અસ્મિતા અને માન-ગૌરવને નવી ઊંચાઈ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાતે રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત રત્ન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પ્રેરણ?...
કફ સિરપ મામલે EDના દેશભરમાં 25 સ્થળો પર દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કફ સિરપના ગેરકાયદેસર વેપારના મોટા રેકેટનો પર્દાફાશ કરતી વિશાળ કાર્યવાહી શરૂ કરી છે. શુક્રવારની સવારે લગભગ 7:30 વાગ્યે લખનઉ ઝોનલ ઓફિસની ટીમોએ ઉત્તર પ્રદેશ, ઝારખ?...