મહીસાગર નદીમાંથી 36 કલાક બાદ વધુ 4 મૃતદેહ મળ્યા, મોતનો આંક 18 પર પહોંચ્યો
ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર આવેલા 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના ધરાશાયી થવાથી સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં અત્યારસુધીમાં મૃત્યુઆંક 18 સુધી પહોંચ્યો છે. મળતી વિગતો અનુસાર, 36 કલાકની...
હવે હું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની પાછળ પડીશ, કોઈને નહીં છોડું: ગકડકરીની ચેતવણી
મહિસાગર નદી પર વસેલા વડોદરા જિલ્લાના જુના અને ખસ્તાહાલ થયેલા ગંભીરા બ્રિજના ધરાશાયી થવાને લઇ દેશભરમાં શોક અને ગુસ્સાની લાગણી ફેલાઈ છે. 9 જુલાઈ 2025ના રોજ સર્જાયેલી આ દુર્ઘટનામાં અત્યારસુધીમા...
વડોદરાની આસપાસ હાઇવે પર વાહનચાલકોને લૂંટી લેતી ગેંગના 5 સાગરીત ઝડપાયા
વડોદરા શહેરના આસપાસ આવેલા હાઈવે વિસ્તારોમાં લોકોને લૂંટતી એક ખતરનાક ગુનાગાર ટોળકીનો પર્દાફાશ થયો છે. છાણી પોલીસને મળેલી વિગતો અનુસાર, મહારાષ્ટ્રથી રાજકોટ જઈ રહેલી કપાસ ભરેલી ટ્રકને છાણી ?...
ગંભીરા બ્રિજ તૂટી પડવા મામલે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત
વડોદરાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાને લઈને રાજ્યના ઉચ્ચતમ સ્તરે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 9 જુલાઈ, બુધવારે સવારે આ દુર્ઘટના બનેલી હતી, જેમાં હાલ સુધીમ?...
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં
વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થ?...
વડોદરા બાદ હવે વેરાવળમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, જજને ઇમેલ મળતાં કોર્ટ પરિસર ખાલી કરાયું
ગુજરાતના વિવિધ શહેરોમાં મળતી બોમ્બ ધમકીઓથી રાજ્યમાં ભયનો માહોલ વકી રહ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં અગાઉથી આવી ધમકીઓ મળતી રહી છે અને હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્થ...
ડભોઇ પ્રાથમિક શાળાના 2000ના લાંચ કેસમાં પકડાયેલા બે આચાર્ય સસ્પેન્ડ
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં શિક્ષણજગત માટે શરમજનક બનાવ બની રહ્યો છે, જ્યાં પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળીના ઓડિટ દરમિયાન લાંચ લેવાના ઘાટ પરથી રાજ્યના શૈક્ષણિક તંત્રમાં ભ્રષ્ટાચારની ?...
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે
ગુજરાતના મોટા શહેરોમાં અસામાજિક તત્ત્વો દ્વારા મળતી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓના ક્રમમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી સામાન્ય જનજીવનમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને ...
વડોદરાના ખોડીયાર નગર પાસેની રામેશ્વરપુરમ સોસાયટીના રહીશો દ્વારા ગંદા પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ
વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા ફરી એક વખત ગંભીર સ્તરે ચર્ચાનો વિષય બની છે, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં વધી રહેલી ગંદા પાણીની ફરિયાદો વહીવટી તંત્રની કામગીરી પર સવા?...
પોલીસ કસ્ટડીમાં રહેલી યુવતીના મેઇલ પરથી આજે હાઈકોર્ટમાં બોમ્બની ધમકી, મેઇલ શિડ્યુલ કર્યાની આશંકા
24 જૂનના રોજ ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ ધમકીઓના ઇમેઇલ દ્વારા ભયનો માહોલ સર્જાયો હતો. દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ઈમેઇલ દ્વારા જાહેર સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને ન્યાયિક સંસ્થાઓને બોમ્બથી ઉડાડી...