તાપીનાં વાલોડ ખાતે “મહિલા સંવાદ” કાર્યક્રમનું આયોજન
તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વાલોડ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે જિલ્લાના યશસ્વી અધ્યક્ષ સુરજભાઈ વસાવાની અધ્યક્ષતામાં ‘મહિલા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હત?...
વાલોડ તાલુકાના વિરપોર ખાતે રોડ અને પુલના બાંધકામનુ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વાલોડ તાલુકામાં એમ.એમ.જી.એસ.વાય. અને બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત આ કામોને પંચાયતના માર્ગ અને મકાન વિભાગ, તાપી જિલ્લા હસ્તક મંજુરી આપવામાં આવી છે. વાલોડ તાલુકાના વીરપોર ખાતે આનંદ આશ્રમમાં યોજા...
કડોદ મનકામેશ્વર મહાદેવ મંદિરથી વાલોડ ઓમકારેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાય
સૂર્યપુત્રી તાપી નદીમાંથી જળ લાવીને ઓમકારેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગને જળાભિષેક કરવામાં આવે છે આ કાવડયાત્રામાં કુલ 400થી વધુ કાવડિયાઓ એ ભાગ લીધો હતો, અને સાથે સાથે ૫૦ થી વધુ ભાવિક ભક્તો સેવ...
વાલોડમાં આવેલ રોયલ રેસીડેન્સી કોમ્પ્લેક્સને ગ્રામ પંચાયત દ્વારા સીલ મારવામાં આવ્યું હોય તેમ છતાં ફરી બાંધકામ ચાલુ કરાયું
ગ્રામ પંચાયત અને માર્ગ મકાન વિભાગમાંથી કોઈપણ જાતિઓ પરવાનગી લીધા વગર બિલ્ડર દ્વારા ફરીથી બાંધકામ ચાલુ કરવામાં આવ્યું આ બાંધકામ અંગે વાલોડ ગ્રામ પંચાયતના તલાટી ને પૂછવામાં આવતા તેમણે જણાવ...
વાલોડ ગામના ડોડકિયા ફળિયા જતા રસ્તા પર નજીકમાં આવેલ ખેતર માંથી શંકાસ્પદ ગૌવંશ ના અવશેષો મળી આવ્યા …
ગૌવંશના અવશેષો મળી આવતા આજુબાજુના ગામોમાં વાત વાયુવેગે ફેલાતા લોક ટોળું જગ્યા ઉપર આવી પહોંચ્યું ગૌવંશના અવશેષોની જાણ થતા હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે... વાલોડ પોલીસે જાણવા જોગ ફ?...
વાલોડ ગામમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર હવેલી ખાતે લાલજીને અમેરિકન ડોલરની નોટોથી હિંડોળો શણગારવામાં આવ્યો..
તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર હવેલીમાં રોજે રોજ વિવિધ પ્રકારના શણગાર કરીને લાલજીને હિંડોળે ઝુલાવવામાં આવે છે. ગતરોજ સ્વ.વાસંતીબેન ભરતભાઈ શાહના પરિવાર તરફથી લાલજીને ...