વલસાડના ધરમપુરમાં હિંદુ સગીરાનું અપહરણ, મુસ્લિમ યુવક સામે FIR
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં એક હિંદુ સગીરાના અપહરણનો ગંભીર મામલો સામે આવ્યો છે. ધરમપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પીડિત પિતાએ એક મુસ્લિમ યુવક સામે તેમની નાબાલિક પુત્રીને લગ્નની લ...
મુસ્લિમો દ્વારા નવસારીના આદિવાસી યુવકની હત્યા બાદ પરિવારની વ્હારે આવ્યા વલસાડના સાંસદ ધવલ પટેલ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે તાજેતરમાં આદિવાસી યુવાન દીપક રાઠોડ (હળપતિ)ની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. દીપકના મૃત્યુ પૂર્વે સામે આવેલા વિડિયોમાં તેમ...
વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું ધરાશાયી, કાટમાળમાં દટાયેલા પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ
વલસાડ શહેરના કૈલાશ રોડ પર બનતા નવા બ્રિજના નિર્માણ દરમિયાન શુક્રવારે સવારે ગંભીર દુર્ઘટના સર્જાતા હલચલ મચી ગઈ. બ્રિજ બનાવવા માટે બે પિલર વચ્ચે ઊભું કરાયેલું સ્કેફોલ્ડિંગનું માળખું અચાનક ?...
ખ્રિસ્તી તરીકે નોંધાયેલા લોકોને જ નાતાલના કાર્યક્રમની પરમિશન આપવાની માંગણી
નાતાલનો તહેવાર નજીક આવતા વટાળ પ્રવૃત્તિ નહીં થાય તે માટે અનેક સંસ્થા મેદાનમાં આવે છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી રેકોર્ડમાં માત્ર કાયદેસર નોંધાયેલા ખ્રિસ્તીઓને જ નાતાલના ...
વલસાડમાં મેઘતાંડવ: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાતાં પૂર જેવી સ્થિતિ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે, જેના પરિણામે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાંનો ત્રાટક વધ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ?...
કલગામમાં રાયણીના ઝાડમાં બિરાજમાન હનુમાનજી, અહીં જીવંત સ્વરૂપે પૂજાય છે બજરંગબલી
રાજ્યના દરેક ગામે હનુમાનજીનું નાનું કે મોટું મંદિર હોય છે. ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને કળિયુગના દેવ પણ માનવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાનજી મૂર્તિ સ્?...